Saturday, May 31, 2025
HomeIndiaકેરળમાં બસ સાથેની ટક્કરમાં કારનું કચ્ચરઘાણ, MBBS ભણતાં 5 વિદ્યાર્થીના કમકમાટીભર્યા મોત

કેરળમાં બસ સાથેની ટક્કરમાં કારનું કચ્ચરઘાણ, MBBS ભણતાં 5 વિદ્યાર્થીના કમકમાટીભર્યા મોત

Date:

spot_img

Related stories

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...
spot_img

કેરળમાં ગઈકાલ મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત થયા છે. બસ અને કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે, કાર કૂચો વળી જતાં તેમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મૃતકો અલાપ્પુઝા મેડિકલ કોલેજના વિદ્યાર્થી :
કેરળના અલાપ્પુઝામાં કલાકોડ નજીક રાજ્યની કેએસઆરટીસી બસ અને કાર અથડાઈ હતી. જેમાં કારનો કુચો વળી જતાં મૃતકોને બહાર કાઢવા પોલીસને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. પોલીસને શંકા છે કે, ફેંગલ વાવાઝોડાના લીધે છેલ્લા બે દિવસથી કેરળમાં ભારે વરસદ થઈ રહ્યો છે. જેના લીધે માર્ગ પર લપસી જવાની ઘટનાઓના કારણે આ અકસ્માત સર્જાયો હશે. મૃતકોમાં લક્ષદ્વિપ નિવાસી દેવનંદન, મોહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન, મોહમ્મદ જબ્બાર વંદનમ મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા.

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here