Saturday, May 18, 2024
Homenationalકોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

કોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરી માફી માગી, કહ્યું – આ ભૂલ માફીને લાયક નથી

મૌલાના આઝાદ કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા

રવિવારે કોંગ્રેસે તેના અધિવેશન સંબંધિત જાહેરાતમાં દેશના પ્રથમ શિક્ષણમંત્રી અને સ્વતંત્રતા સેનાની મૌલાના અબુલ કલામ આઝાદની તસવીર ન હોવાથી સોશિયલ મીડિયામાં વિવાદ થયા બાદ માફી માગી લીધી હતી અને કહ્યું કે તેની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે અને આ મામલે કાર્યવાહી પણ કરાશે. 

આ હસ્તીઓની તસવીરો સામેલ કરાઈ 

પાર્ટીએ તેના 85માં અધિવેશનના સંદર્ભમાં અખબારોમાં એક જાહેરાત આપી હતી જેમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હારાવની તસવીરો સામેલ હતી. જોકે કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ મૌલાના આઝાદનું નામ ન હોવાથી સોશિયલ મીડિયા પર યૂઝર્સે કોંગ્રેસની આકરી ટીકા કરતાં મૌલાના આઝાદને ભૂલી જવાનો આરોપ મૂક્યો હતો. 

જયરામ રમેશે શું કહ્યું? 

તેના પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ દ્વારા જારી એક જાહેરાતમાં મૌલાના આઝાદની તસવીર નહોતી. આ ભૂલ માફીને લાયક નથી. તેની જવાબદારી નક્કી કરાઈ રહી છે અને કાર્યવાહી પણ કરાશે. અમે દિલથી માફી માગીએ છીએ. તે અમારા અને સમગ્ર ભારત માટે એક પ્રતિષ્ઠિત અને પ્રેરક વ્યક્તિ બની રહેશે. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here