Sunday, May 19, 2024
HomeWorldક્રૂરતા ! ઈરાનમાં સેંકડો છોકરીઓને સ્કૂલે જતી રોકવા ઝેર અપાયું, ઉપ સ્વાસ્થ્યમંત્રીનો...

ક્રૂરતા ! ઈરાનમાં સેંકડો છોકરીઓને સ્કૂલે જતી રોકવા ઝેર અપાયું, ઉપ સ્વાસ્થ્યમંત્રીનો ચોંકાવનારો દાવો

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

ઈરાનના ઉપસ્વાસ્થ્યમંત્રી યુનુસ પનાહીએ એ વાતની પુષ્ટી કરી હતી કે સ્કૂલની વિદ્યાર્થિનીઓને ઝેર જાણીજોઇને અપાયું હતું

14 ફેબ્રુઆરીએ બીમાર વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ સ્કૂલો સામે સ્પષ્ટતાની માગ સાથે દેખાવ પણ કર્યા હતા

ઈરાનના એક મંત્રીએ સનસનાટી મચાવતો દાવો કર્યો હતો કે અમુક લોકોએ છોકરીઓના શિક્ષણને બંધ કરવાના ઉદ્દેશ્યથી પવિત્ર શહેર કોમમાં સ્કૂલની વિદ્યાર્થિનીનીઓને ઝેર આપી દીધું હતું. અહેવાલ અનુસાર દેશના ઉપસ્વાસ્થ્યમંત્રી યુનુસ પનાહીના હવાલાથી જણાવાયું કે આ ઝેર જાણીજોઈનું અપાયું હતું. આ જ કારણ છે કે ગત વર્ષે નવેમ્બરના છેલ્લા અઠવાડિયા બાદ તહેરાનમાં સ્કૂલની સેંકડો વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. 

આ મામલે હજુ કોઈ ધરપકડના અહેવાલ નથી 

ઈરાનના ઉપસ્વાસ્થ્યમંત્રી યુનુસ પનાહીએ એ વાતની પુષ્ટી કરી હતી કે સ્કૂલની સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર જાણીજોઇને અપાયું હતું. કોમની સ્કૂલોમાં અનેક વિદ્યાર્થિનીઓને ઝેર આપ્યા બાદ એ નોંધ લેવાઈ કે અમુક લોકો ઇચ્છતા હતા કે તમામ સ્કૂલો, ખાસ કરીને છોકરીઓની સ્કૂલોને બંધ કરી દેવામાં આવે. જોકે તેમણે હજુ એ માહિતી આપી નથી કે આ ઝેર આપવા મામલે કોઈની ધરપકડ કરાઈ છે કે નહીં? 14 ફેબ્રુઆરીએ બીમાર વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ સ્કૂલો સામે સ્પષ્ટતાની માગ સાથે દેખાવ પણ કર્યા હતા. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here