Wednesday, April 30, 2025
HomeWorldખતરાના સંકેત: દુષ્કાળનો સામનો કરી રહી છે દુનિયાની સૌથી મોટી નદી, લાખોના...

ખતરાના સંકેત: દુષ્કાળનો સામનો કરી રહી છે દુનિયાની સૌથી મોટી નદી, લાખોના મોત

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

એમેઝોન ક્ષેત્ર ગંભીર પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યો છે જેમાં ગયા વર્ષના રેકોર્ડ દુષ્કાળ અને આ સિઝનમાં અપૂરતા વરસાદને કારણે નદીનું સ્તર સતત ઘટી રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે એમેઝોનમાં 121 વર્ષમાં સૌથી મોટો દુકાળ પડ્યો છે. આ બાબતે બ્રાઝિલિયન જીઓલોજિકલ સર્વિસ (એસજીબી) એ ચેતવણી જારી કરી છે કે એમેઝોન બેસિનની તમામ નદીઓ તેમના સ્તરથી નીચે જવાની ધારણા છે. આ નદીઓનું સ્તર નીચે જવાના કારણે સ્થાનિક સમુદાયો માટે આ સમય પડકારજનક બનશે.એમેઝોન નદીનું સ્તર મનૌસ શહેરમાં 121 વર્ષના રેકોર્ડમાં સૌથી નીચું છે. એમેઝોન નદીના પટના વિશાળ વિસ્તારમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જેના કારણે પાણીનું તાપમાન વધી રહ્યું છે અને ડોલ્ફિન મૃત્યુ પામી રહી છે.

41 વર્ષ પહેલા પડેલા દુષ્કાળમાં 2 લાખ લોકોના મોત થયા હતા :
પૂર્વીય પેસિફિકમાં સેન્ટ્રલ અલ નીનો ગરમ પાણી હવે સમુદ્રની મધ્યમાં ફેલાઈ રહ્યું છે. જ્યાં આ કેન્દ્રીય અલ નીનો તીવ્ર બને છે. જેમ 1982 અને 1997 માં થયું હતું.અલ નીનોની અસરના કારણે ઉત્તરી એમેઝોનમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. તેમજ વેનેઝુએલા સાથેની બ્રાઝિલની સરહદ પર આવેલું રોરાઈમા પ્રાંત પણ જંગલોમાં આગ લાગવાના કારણે જાણીતું છે. 1982ના વર્ષમાં પણ અલ નીનોની અસર તેમજ એમેઝોન વિસ્તારમાં વૃક્ષોના વિનાશના કારણે ઇથોપિયા અને પડોશી આફ્રિકન દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 200,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here