Tuesday, August 11, 2026
HomeWorldખતરાના સંકેત: દુષ્કાળનો સામનો કરી રહી છે દુનિયાની સૌથી મોટી નદી, લાખોના...

ખતરાના સંકેત: દુષ્કાળનો સામનો કરી રહી છે દુનિયાની સૌથી મોટી નદી, લાખોના મોત

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

એમેઝોન ક્ષેત્ર ગંભીર પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યો છે જેમાં ગયા વર્ષના રેકોર્ડ દુષ્કાળ અને આ સિઝનમાં અપૂરતા વરસાદને કારણે નદીનું સ્તર સતત ઘટી રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે એમેઝોનમાં 121 વર્ષમાં સૌથી મોટો દુકાળ પડ્યો છે. આ બાબતે બ્રાઝિલિયન જીઓલોજિકલ સર્વિસ (એસજીબી) એ ચેતવણી જારી કરી છે કે એમેઝોન બેસિનની તમામ નદીઓ તેમના સ્તરથી નીચે જવાની ધારણા છે. આ નદીઓનું સ્તર નીચે જવાના કારણે સ્થાનિક સમુદાયો માટે આ સમય પડકારજનક બનશે.એમેઝોન નદીનું સ્તર મનૌસ શહેરમાં 121 વર્ષના રેકોર્ડમાં સૌથી નીચું છે. એમેઝોન નદીના પટના વિશાળ વિસ્તારમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જેના કારણે પાણીનું તાપમાન વધી રહ્યું છે અને ડોલ્ફિન મૃત્યુ પામી રહી છે.

41 વર્ષ પહેલા પડેલા દુષ્કાળમાં 2 લાખ લોકોના મોત થયા હતા :
પૂર્વીય પેસિફિકમાં સેન્ટ્રલ અલ નીનો ગરમ પાણી હવે સમુદ્રની મધ્યમાં ફેલાઈ રહ્યું છે. જ્યાં આ કેન્દ્રીય અલ નીનો તીવ્ર બને છે. જેમ 1982 અને 1997 માં થયું હતું.અલ નીનોની અસરના કારણે ઉત્તરી એમેઝોનમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. તેમજ વેનેઝુએલા સાથેની બ્રાઝિલની સરહદ પર આવેલું રોરાઈમા પ્રાંત પણ જંગલોમાં આગ લાગવાના કારણે જાણીતું છે. 1982ના વર્ષમાં પણ અલ નીનોની અસર તેમજ એમેઝોન વિસ્તારમાં વૃક્ષોના વિનાશના કારણે ઇથોપિયા અને પડોશી આફ્રિકન દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 200,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here