Tuesday, April 22, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં ફરી ગાંધીના સહારે કોંગ્રેસ, દાંડી અને પોરબંદરથી કરશે સંદેશ યાત્રા

ગુજરાતમાં ફરી ગાંધીના સહારે કોંગ્રેસ, દાંડી અને પોરબંદરથી કરશે સંદેશ યાત્રા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગુજરાતમાં ખોવાયેલા જનાધારને મેળવવા માટે કોંગ્રેસ ફરી એકવાર મહાત્મા ગાંધીના સહારે છે. ગાંધી જયંતિ પહેલા શુક્રવારે દાંડી અને પોરબંદરથી યાત્રા શરૂ કરી કોંગ્રેસ નેતા જનતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે. ગાંધી જયંતિ પર કોંગ્રેસ નેતા અહમદ પટેલ પણ આયોજનમાં સામેલ થશે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં ગુરૂવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક થઈ. જેમાં ગાંધી સંદેશ યાત્રાને અંતિમ રૂપ આપવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીની 150ની જયંતીના ઉપલક્ષ્‍યમાં તેમના વિચારોના પ્રચાર-પ્રસાર તથા જનતા સાથે સંપર્ક કરવા માટે ગુજરાત કોંગ્રેસ આ યાત્રા કરી રહી છે.

બાઈક યાત્રાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તથા નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોરબંદરથી લીલી ઝંડી બતાવી. બંને નેતાઓ આ યાત્રામાં સામેલ થયા. બંને યાત્રાઓ બે ઓક્ટોબરે અમદાવાદના કોચરબ આશ્રમ પહોંચશે, જ્યાંથી તેઓ લગભગ 8 કિમી લાંબી પદયાત્રા કરીને તમામ લોકો ગાંધી આશ્રમ પહોંચશે.

ગાંધી જયંતિ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદ પટેલ પણ આ યાત્રામાં સામેલ થશે. યાત્રા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાહુલ વર્ધાથી નીકળનારી રેલીમાં ભાગ લેશે, જ્યારે સોનિયા ગાંધી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનો ભાગ મળશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here