Friday, May 16, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં ફરી ગાંધીના સહારે કોંગ્રેસ, દાંડી અને પોરબંદરથી કરશે સંદેશ યાત્રા

ગુજરાતમાં ફરી ગાંધીના સહારે કોંગ્રેસ, દાંડી અને પોરબંદરથી કરશે સંદેશ યાત્રા

Date:

spot_img

Related stories

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...
spot_img

ગુજરાતમાં ખોવાયેલા જનાધારને મેળવવા માટે કોંગ્રેસ ફરી એકવાર મહાત્મા ગાંધીના સહારે છે. ગાંધી જયંતિ પહેલા શુક્રવારે દાંડી અને પોરબંદરથી યાત્રા શરૂ કરી કોંગ્રેસ નેતા જનતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે. ગાંધી જયંતિ પર કોંગ્રેસ નેતા અહમદ પટેલ પણ આયોજનમાં સામેલ થશે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં ગુરૂવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક થઈ. જેમાં ગાંધી સંદેશ યાત્રાને અંતિમ રૂપ આપવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીની 150ની જયંતીના ઉપલક્ષ્‍યમાં તેમના વિચારોના પ્રચાર-પ્રસાર તથા જનતા સાથે સંપર્ક કરવા માટે ગુજરાત કોંગ્રેસ આ યાત્રા કરી રહી છે.

બાઈક યાત્રાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તથા નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોરબંદરથી લીલી ઝંડી બતાવી. બંને નેતાઓ આ યાત્રામાં સામેલ થયા. બંને યાત્રાઓ બે ઓક્ટોબરે અમદાવાદના કોચરબ આશ્રમ પહોંચશે, જ્યાંથી તેઓ લગભગ 8 કિમી લાંબી પદયાત્રા કરીને તમામ લોકો ગાંધી આશ્રમ પહોંચશે.

ગાંધી જયંતિ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદ પટેલ પણ આ યાત્રામાં સામેલ થશે. યાત્રા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાહુલ વર્ધાથી નીકળનારી રેલીમાં ભાગ લેશે, જ્યારે સોનિયા ગાંધી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનો ભાગ મળશે.

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here