Saturday, May 18, 2024
HomeWorldનાટોના દરવાજા ઉપર રશિયાના પરમાણુ બોમ્બ : બેલારૂસમાં ન્યૂક્લિયર વેપન્સ તૈનાત

નાટોના દરવાજા ઉપર રશિયાના પરમાણુ બોમ્બ : બેલારૂસમાં ન્યૂક્લિયર વેપન્સ તૈનાત

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

પરમાણુ યુદ્ધની તૈયારીઓ થઇ રહી છે

આ યોજના યુક્રેનને ડિપ્લેટેડ યુરેનિયમ વાળા બોમ્બ આપવાની બ્રિટનની યોજનાના જવાબમાં કરી છે : પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શનિવારે પોતાના પાડોશી દેશ બેલારૂસમાં પરમાણુ શસ્ત્રો ગોઠવવાની પોતાની યોજના જાહેર કરી છે. આ ઘોષણાં યુક્રેનમાં સૈન્ય સહયોગ વધારી રહેલા પશ્ચિમના દેશો માટે ચેતવણી રૂપે માનવામાં આવે છે. અહીં (બેલારૂસમાં) લાંબા અંતરનાં મિસાઇલ્સને બદલે ટૂંકાં અંતરનાં મિસાઇલ્સમાં નાના પરમાણુ બોમ્બ ગોઠવવાની યોજના છે. યુક્રેનને ડીપ્લેટેડ યુરેનિયમવાળા બોમ્બ આપવાની બ્રિટનની યોજનાના જવાબમાં કરવામાં આવી છે. તેમ પુતિનનું કહેવું છે.

પુતિનનું વલણ વચમાં તો નરમ થયું હતું, પરંતુ બ્રિટનના ડીપ્લેટેડ યુરેનિયમની વાત જાણ્યા પછી તેમનું વલણ કઠોર થઇ ગયું છે.

બીજી વાત તે પણ છે કે, બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર લુકાશે કો નાટો દેશોથી ઘેરાઈ ગયા છે. તેથી તેઓ ઘણા સમયથી તે શસ્ત્રોની માગણી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રો જાળવવા માટેના ભંડારો જુલાઈ મહિનામાં પૂરા થઈ જશે.

તે સર્વવિદિત છે કે યુક્રેનમાં સેના મોકલવા માટે રશિયા બેલારૂસનો ઉપયોગ કરી રહ્યું છે. કીવ ઉપરનાં આક્રમણને લીધે મોસ્કો અને મિન્સ્કસ (બેલારૂસનાં પાટનગર) વચ્ચે સંબંધો મજબૂત થઇ રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન યુક્રેનમાં આશરે ૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે, ૨૦ લોકો ઘાયલ થયા છે. રશિયાના એક અધિકારીએ ચેતવણી આપી છે કે યુક્રેન આગામી સપ્તાહોમાં પ્રચંડ બળનું આક્રમણ કરવા તૈયારી કરી રહ્યું છે. પરંતુ રશિયન સેના પણ તે માટે તૈયાર છે.

યુક્રેનના પૂર્વ વિસ્તારના દોનોત્સહ પ્રાંતનાં કોસ્તિયંતિનિવાકા સ્થિત એક સહાયતા ક્રેન્દ્ર પર રશિયાનું મિસાઇલ પડતાં પાંચનાં મોત થયાં છે. યુક્રેને ગત વર્ષમાં જ આવાં કેન્દ્રો બનાવ્યાં છે જ્યાં લોકો આશ્રય લઇ શકે પોતાના મોબાઈલ પણ ચાર્જ કરી શકે અને ભોજન પણ પ્રાપ્ત કરી શકે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here