Friday, August 14, 2026
HomeWorldઇમરાન ખાને તાકાત દેખાડી : કન્ટેનર અને બેરીકેટ્સ પણ તેના સમર્થકોને રોકી...

ઇમરાન ખાને તાકાત દેખાડી : કન્ટેનર અને બેરીકેટ્સ પણ તેના સમર્થકોને રોકી ન શક્યા

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

રેલી દરમિયાન અર્થતંત્ર સુધારવા રોડ-મેપ આપતા કહ્યું : જો સરકાર પાસે અન્ય વિકલ્પ હોય તો તેઓ ઘરે બેસવા તૈયાર છે પાકિસ્તાન સરકાર દ્વારા લાહોરમાં લોકોને આવતા રોકવા માટે કન્ટેનર્સ અને બેરીકેટ્સ પણ મૂક્યા હતા તેમ છતાં ગઈકાલે રાત્રે લાહોરમાં મીનાર-એ- પાકિસ્તાન પાસે યોજાયેલ ઇમરાનખાનની રેલીમાં હજારો લોકો કન્ટેનર્સ અને બેરિકેટ્સને પણ હટાવીને પહોંચી ગયા હતા.

તે સર્વવિદિત છે કે ઇમરાનખાન તેમની હત્યાની સંભાવનાથી સતત સાવચેત રહે છે તેથી તેઓએ બુલેટપ્રુફ કાચની આડશની પાછળ રહી તે વિશાળ મેદનીને સંબોધી હતી.

રેલીમાં ઇમરાનખાને ૨,૦૦૦થી વધુ પોતાના પક્ષના કાર્યકરોની ધરપકડ કરવાના અને અનેકને પ્રતાડિત કરવાના પણ ઇમરાને સરકાર પર આક્ષેપ મૂક્યા હતા.

આ રેલીમાં ઇમરાને દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો એક રોડ-મેપ રજૂ કર્યો હતો. સાથે કહ્યું હતું કે, જો સરકાર પાસે કોઈ સારો એજન્ડા હોય તો તેઓ ઘરે બેસવા તૈયાર છે. પરંતુ અત્યારે તો એવું લાગે છે કે, સરકાર તેમ માને છે કે દેશમાં કોઈપણ સમસ્યા હોય તો તે એકમાત્ર ઇમરાનખાન જ છે.

આર્થિક સ્થિતિ સુધારવા તેઓએ સૂચવ્યું હતું કે સૌથી પહેલાં તો સરકારે કરની વસુલાત મજબૂત રીતે કરવી પડે. બીજું નિકાસ વધારવી પડે તે માટે કઠોર નિર્ણયો પણ લેવા પડે. આપણું ઘર (દેશ) વ્યવસ્થિત કરવા માટે ખૂબ મોટી સર્જરીની જરૂર છે. પ્રવાસી દેશવાસીઓએ પોતાના ડોલર દેશમાં મોકલવા જોઈએ તે માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે. ટેક્સ બેઝ વધારવો પડે અને યુવાનોને બંધક યોજના પુનર્જિવિત કરી વ્યાપાર ઉદ્યોગ માટે લોનો આપવાની જરૂર છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here