Saturday, May 18, 2024
Homenationalનાપાક પાકિસ્તાનઃ બોર્ડર પાસેથી વધુ એક સુરંગ મળી

નાપાક પાકિસ્તાનઃ બોર્ડર પાસેથી વધુ એક સુરંગ મળી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

પાકિસ્તાન (Pakistan) આતંકવાદીઓની જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir)માં ઘુષણખોરી કરવાની નાપાક કોશિશોમાં લાગેલું છે. અને એ જ કારણ છે અવારનવાર પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાંથી પાકિસ્તાની સૈનિકો દ્વારા બોર્ડર સીઝફાયર ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવો અને સુરંગોના રસ્તેથી આતંકવાદીઓની ઘુષણખોરી કરવાની ઘટનાઓને ભારતના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવી દીધી છે. શનિવારે કઠુઆના હીરાનગરમાં આઈબીની પાસે પાનસર વિસ્તારમાં એક સુરંગ (Hiranagar Tunnel) મળી છે.

જાણકારી અનુસાર હીરાનગર ઈન્ટરનેશનલ બોર્ડર પર હવે પંજાબથી જોડાયેલ પાનસર અને પહાડપુરની વચ્ચે ઝીરો લાઈન અને તારબંધી વચ્ચે ટનલ મળી છે. હીરનગરમાં 10 દિવસોની અંદર પાકિસ્તાન તરફથી ખોદવામાં આવેલી આ બીજી ટનલ મળી છે. 4 દિવસ પહેલાં આ જ સથ્ળે એક મોટો ખાડો મળ્યો હતો. સુરંગની તપાસ અધિકારીઓએ શરૂ કરી દીધી છે. 

ક્યારે-ક્યારે મળી સુરંગઃ

– 13 જાન્યુઆરી બોબિયા ક્ષેત્રમાં દોઢસો મીટર લાંબી ટનલ મળી હતી
– 18 નવેમ્બર 2020એ સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસેના ગામમાં સુરંગ મળી હતી
– ઓગસ્ટ 2020એ સાંબામાં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓની ઘુષણખોરીના ઈરાદે સુરંગ મળી હતી
– 14 ફેબ્રુઆરી 2017એ રામગઢના ચમલિયાલ ગામના છન્ની ફતવાલમાં 20 મીટર લાંબી સુરંગ મળી હતી
– વર્ષ 2016માં આરએસપુરાના અલાહ માઈ દે કોઠેમાં પાકિસ્તાન દ્વારા બનાવેલ સુરંગ મળી હતી

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here