Friday, June 26, 2026
Homenationalપીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત...

પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ માં આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને પ્રતીક અને વિચારોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ)ની 125મી જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક બાજુ પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે તો બીજી તરફ સીએમ મમતા બેનરજી આઠ કિલોમીટર લાંબી પદયાત્રા કરશે. વડાપ્રધાન મોદી કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ સમારંભના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં સીએમ મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, એવું સ્પષ્ટ નથી થયું કે તેઓ કાર્યક્રમમાં શામેલ થશે કે નહીં. જો મમતા બેનરજી આ કાર્યક્રમમાં શામેલ થશે તો ચૂંટણી પહેલાની રાજનીતિની એક મોટી તસવીર સામે આવશે, જેમાં સીએમ મમતા બેનરજી અને પીએમ મોદી એક સાથે એક કાર્યક્રમમાં નજરે આવશે.બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર યોજાઈ રહેલો કાર્યક્રમ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. બંગાળમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી બંગાળી અસ્મિતા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ટીએમસી પોતાને બંગાળની સંસ્કૃતિની રક્ષક કહે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here