Sunday, July 19, 2026
Homenationalપીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત...

પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ માં આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને પ્રતીક અને વિચારોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ)ની 125મી જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક બાજુ પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે તો બીજી તરફ સીએમ મમતા બેનરજી આઠ કિલોમીટર લાંબી પદયાત્રા કરશે. વડાપ્રધાન મોદી કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ સમારંભના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં સીએમ મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, એવું સ્પષ્ટ નથી થયું કે તેઓ કાર્યક્રમમાં શામેલ થશે કે નહીં. જો મમતા બેનરજી આ કાર્યક્રમમાં શામેલ થશે તો ચૂંટણી પહેલાની રાજનીતિની એક મોટી તસવીર સામે આવશે, જેમાં સીએમ મમતા બેનરજી અને પીએમ મોદી એક સાથે એક કાર્યક્રમમાં નજરે આવશે.બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર યોજાઈ રહેલો કાર્યક્રમ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. બંગાળમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી બંગાળી અસ્મિતા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ટીએમસી પોતાને બંગાળની સંસ્કૃતિની રક્ષક કહે છે.

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here