Monday, March 17, 2025
HomeBusinessફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

ફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

Date:

spot_img

Related stories

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગજનો માટે “ગાશે ગુજરાત” લોકસંગીતનો...

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર...

યુજેનિક્સ હેર સાયન્સ: ભારતનું અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, જે...

વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે....

IESA વિઝન સમિટ 2025 ભવિષ્યને પ્રકાશિત કરે છે: 1,000+...

ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...
spot_img

સરકાર ટૂંક સમયમાં સરકારી બેંકોના ખાનગીકરણને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ પેનલ તે બેંકોના નામ નક્કી કરશે જેનું ખાનગીકરણ કરવામાં આવશે.એપ્રિલ ૨૦૨૧માં, નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગને જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને કથિત રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

ખાનગીકરણ માટે બેંકોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં નાની અને મધ્યમ બેંકોના નામ સામેલ છે. બેંકોની કામગીરી અને તેમના લોન પોર્ટફોલિયો અને અન્ય ઘણા પરિમાણોના આધારે આ સમિતિએ ખાનગીકરણના નામો નક્કી કરવાના રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નીતિ આયોગના અધિકારીઓને આ સમિતિમાં સામેલ કરવામાં આવી શકે છે.

એ ઊલ્લેખનીય રહેશે કે નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં છેલ્લા એક વર્ષમાં ૬૫.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિફ્ટી સ્પોટ આ સમયગાળા દરમિયાન માત્ર ૧૬ ટકા વધ્યો હતો.

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની ૧૨ બેંકો છે. તેમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક જેવી બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

અગાઉ ૨૦૨૧ ના બજેટમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તે જ વર્ષે, સરકારે સંસદમાં પસાર થવા માટે બેંકિંગ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૧ ને સૂચિબદ્ધ કર્યું હતું. 

આ બિલ હેઠળ સરકાર ૧૯૭૦ અને ૧૯૮૦ના બેંકિંગ કંપની એક્ટમાં સુધારો કરવા માંગે છે. તેમાં જાહેર ક્ષેત્રની બેંકોના સંપાદન અને ટ્રાન્સફર સંબંધિત નિયમો છે.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગજનો માટે “ગાશે ગુજરાત” લોકસંગીતનો...

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર...

યુજેનિક્સ હેર સાયન્સ: ભારતનું અગ્રણી હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, જે...

વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે....

IESA વિઝન સમિટ 2025 ભવિષ્યને પ્રકાશિત કરે છે: 1,000+...

ભારતે સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here