Tuesday, June 30, 2026
HomeBusinessફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

ફરીથી જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વિચારણા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

સરકાર ટૂંક સમયમાં સરકારી બેંકોના ખાનગીકરણને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ પેનલ તે બેંકોના નામ નક્કી કરશે જેનું ખાનગીકરણ કરવામાં આવશે.એપ્રિલ ૨૦૨૧માં, નીતિ આયોગે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગને જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની ભલામણ કરી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને કથિત રીતે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

ખાનગીકરણ માટે બેંકોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં નાની અને મધ્યમ બેંકોના નામ સામેલ છે. બેંકોની કામગીરી અને તેમના લોન પોર્ટફોલિયો અને અન્ય ઘણા પરિમાણોના આધારે આ સમિતિએ ખાનગીકરણના નામો નક્કી કરવાના રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નીતિ આયોગના અધિકારીઓને આ સમિતિમાં સામેલ કરવામાં આવી શકે છે.

એ ઊલ્લેખનીય રહેશે કે નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં છેલ્લા એક વર્ષમાં ૬૫.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે, નિફ્ટી સ્પોટ આ સમયગાળા દરમિયાન માત્ર ૧૬ ટકા વધ્યો હતો.

હાલમાં દેશમાં જાહેર ક્ષેત્રની ૧૨ બેંકો છે. તેમાંથી બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક જેવી બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

અગાઉ ૨૦૨૧ ના બજેટમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. તે જ વર્ષે, સરકારે સંસદમાં પસાર થવા માટે બેંકિંગ કાયદા (સુધારા) બિલ, ૨૦૨૧ ને સૂચિબદ્ધ કર્યું હતું. 

આ બિલ હેઠળ સરકાર ૧૯૭૦ અને ૧૯૮૦ના બેંકિંગ કંપની એક્ટમાં સુધારો કરવા માંગે છે. તેમાં જાહેર ક્ષેત્રની બેંકોના સંપાદન અને ટ્રાન્સફર સંબંધિત નિયમો છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here