Friday, June 5, 2026
HomeGujaratઅમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ ની શરૂઆત કરવામાં...

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ ની શરૂઆત કરવામાં આવી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ કૉન્સેપ્ટ છે, એ ‘અનડિવાઈડેડ પંજાબ’ મેનૂ રજૂ કરી રહ્યું છે. આ વિશેષ પોપ-અપ મેનૂ 16 માર્ચથી 30 માર્ચ સુધી માત્ર ઇશારા, પેલેડિયમ મોલ, અમદાવાદ ખાતે ઉપલબ્ધ રહેશે. આ મેનૂ પંજાબના મૂળ સ્વાદ અને પરંપરાગત રસોઈ પદ્ધતિઓને ઉજાગર કરે છે, જે મહેમાનોને પંજાબની અમર ગેસટ્રોનૉમી સાથે જોડશે.‘અનડિવાઈડેડ પંજાબ’ મેનૂમાં હદ પારના પંજાબના વ્યંજનોનો ભવ્ય સમૂહ સામેલ છે, જેમાં શાકાહારી અને માંસાહારી વાનગીઓ ઉપરાંત પરંપરાગત પીણાં અને મિઠાઈઓ પણ છે. મહેમાનો અહીં મુલતાની પનીર ટિક્કા, કીમા કચોરી, ચિકન દમ કે કબાબ, દબી અળબી કા સાલન, બટાલા ચિકન કરી, શિકંપૂરી પુલાવ, થિપ્રાંવાળું મીટ, પેશાવરી લાલ લોબિયા, જલેબી પરાઠા અને મલ્ટા પુલાવ જેવા અનોખા સ્વાદ માણી શકશે. આ ઉપરાંત કાંજી અને ચીણા ખીર જેવા પરંપરાગત પીણાં અને મિઠાઈઓ પણ ભોજનનો અભિન્ન ભાગ હશે.બેલોના હૉસ્પિટાલિટીના મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઈસ્સર કહે છે, “પંજાબી ભોજનના સ્વાદોને અમે તેમની મૂળ વિશેષતા સાથે જાળવી રાખવા માગીએ છીએ. પરંપરાગત પદ્ધતિઓ અને તાજા સામગ્રીઓ દ્વારા અમે આ સ્વાદને જીવીત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું અને શેફ શેરી સાથે મળીને અમદાવાદમાં આ વિશિષ્ટ મેનૂ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”લખનઉમાં મોટી સફળતા બાદ હવે ‘અનડિવાઈડેડ પંજાબ’ મેનૂ અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. ઇશારા, જે પોતાના અનન્ય ડાઇનિંગ અનુભવ માટે પ્રખ્યાત છે, તે ટાઈમ્સ ફૂડ & નાઈટલાઈફ એવોર્ડ અને એનડીટીવી ફૂડ એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નૉમિનેટ થઈ ચૂક્યું છે. આવા નવિન પ્રયાસો દ્વારા ઇશારા ભવિષ્યમાં પણ એક બાદ એક અનોખી કુલિનરી યાત્રાઓ રજૂ કરવાની પ્રતિજ્ઞા રાખે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here