Tuesday, May 21, 2024
HomePoliticsમહારાષ્ટ્ર / ‘રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ’ , સામનામાં...

મહારાષ્ટ્ર / ‘રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ’ , સામનામાં શિંદે સરકાર પર શિવસેનાના આકરા પ્રહાર

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી એકનાથ શિંદેના સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસના ડેપ્યુટી સીએમના શપથ લીધા બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા નિશાન સાધ્યુ છે. સામનામાં રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટ પર પણ પ્રશ્ન ઉઠાવાયા છે. એકનાથ શિંદે પર નિશાન સાધતા કહેવામાં આવ્યુ છે કે સત્તા માટે શિવસેના સાથે દગો કર્યો નથી એવુ કહેનારાની પોલ ખુલ્લી પડી ગઈ. મુખપત્રમાં ભાજપ પર પણ આકરા પ્રહાર કરાયા.શિવસેનાના મુખપત્રમાં કહેવામાં આવ્યુ કે જે ધારાસભ્યો શિવસેનામાંથી બહાર નીકળ્યા તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરતાની સાથે સુપ્રીમ કોર્ટે અટકાવી અને પક્ષપલટા વિરોધી પગલા લીધા વિના બહુમતી પરીક્ષણ કરવા કહ્યુ. રાજ્યપાલ અને ન્યાયાલયે સત્યને ખૂંટી પર લટકાવી દીધુ અને ચુકાદો સંભળાવ્યો. બંધારણના રક્ષક જ જ્યારે ગેરકાયદે કાર્ય કરવા લાગે છે અને ન્યાયના ત્રાજવાને ઝુકાવે છે ત્યારે કોની પાસે અપેક્ષા રાખવી.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here