Saturday, May 18, 2024
HomeWorldવિશ્વને ખતરો ! ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે કર્યા એકસાથે 4 ક્રૂઝ મિસાઈલોના...

વિશ્વને ખતરો ! ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે કર્યા એકસાથે 4 ક્રૂઝ મિસાઈલોના પરીક્ષણ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

પરમાણુ હુમલાનો જવાબ આપવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું

ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ એકસાથે ચાર મિસાઇલોના પરીક્ષણ કરી જવાબી પરમાણુ હુમલો કરવાની તેની ક્ષમતા દર્શાવી દીધી છે. ઉત્તર કોરિયાના મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાએ દુશ્મન દેશો પર  પરમાણુ હુમલા કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું 

માહિતી અનુસાર આ કવાયતમાં કોરિયન પીપલ્સ આર્મીના ઓપરેશનલ સ્ટ્રેટેજિક ક્રુઝ મિસાઈલ યુનિટ સામેલ હતું જેણે ગુરુવારે ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અહીં સૈન્ય અભ્યાસની કવાયત પણ કરવામાં આવી હતી. 

2000 કિ.મી. દૂર સુધી સચોટ નિશાન તાક્યું

ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોએ 2,000 કિમી (1,242.7 માઇલ) દૂર સુધી આવેલા લક્ષ્ય પર 10,208 સેકન્ડ અને 10,224 સેકન્ડ વચ્ચે સચોટ નિશાન સાધ્યું હતું. જોકે દક્ષિણ કોરિયા અથવા જાપાન દ્વારા આ મિસાઇલોના પરીક્ષણો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, જે દરેક વખતે ઉત્તર કોરિયાના પરીક્ષણોની સચોટ માહિતી જાહેર કરે છે. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here