Friday, June 5, 2026
HomeIndiaપંજાબ-હરિયાણા સરકાર ટ્રેકટરો-ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે : સુપ્રીમ

પંજાબ-હરિયાણા સરકાર ટ્રેકટરો-ટ્રોલીઓ હટાવવા ખેડૂતોને સમજાવે : સુપ્રીમ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી : ખેડૂતોની ફરિયાદોનું હંમેશા માટે સૌહાદપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં પંજાબ અને હરિયાણા સરકારોને નિર્દેશ આપ્યા છે કે તે શંભુ સરહદેથી ટ્રેકટર અને ટ્રોલીઓ ખસેડવા માટે દેખાવો કરી રહેલા ખેડૂતોને સમજાવે.ન્યાયમૂર્તિ સૂર્ય કાંત, ન્યાયમૂર્તિ દિપાન્કર દત્તા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે આ કેસની વધુ સુનાવણી બીજી સપ્ટેમ્બરના રોજ રાખી છે. ખંડપીઠે પંજાબ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દેખાવો કરી રહેલા ખેડૂતોને જણાવે કે કોર્ટ થતા બંને રાજ્યો તેમના મુદ્દાઓ માટે ચિંતિત છે અને તેમની ફરિયાદોના નિકાસલ માટે એક ફોરમની રચના કરવામાં આવી છે. ખંડપીઠે પોતાના આદેશમાં પંજાબના એડવોકેટ જનરલ અને હરિયાણાના એએજીને સૂચિત મુદ્દાઓ રજૂ કરવા જણાવ્યું છે.આ મુદ્દાઓ કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ માટે રેફરન્સ તરીકે મદદરૂ થશે.આ કેસના એક વકીલે જણાવ્યું હતું કે પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષ ના નેતા પ્રતાપસિુંહ બાજવાને સમિતિમાં સભ્ય બનાવવામાં આવે કારણકે તે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીના ઓરિજિનલ પિટિશનર છે.જો કે આ પ્રસ્તાવનોે હરિયાણાના સિનિયર એડિશનલ એડવોકેટ જનરલ લોકેશ સિંહાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ સમિતિમાં કોઇ પણ રાજકીય વ્યકિતને સામેલ કરવો ન જોઇએ. ખંડપીઠે પણ જણાવ્યું હતું કે અમે સમિતિમાં અમે કોઇ પણ રાજકીય વ્યકિતને સામેલ કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ૧૩ ફેબુ્રઆરીથી શંભુ બોર્ડર પર દેખાવોે કરી રહ્યાં છે. ખેડૂતો તેમની ખેત પેદાશો માટે ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના એ આદેશને પડકારતી હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેને અંબાલાની પાસે શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડને એક સપ્તાહની અંદર દૂર કરવા જણાવવામાં આવ્યું હતું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here