Thursday, March 12, 2026
HomeGujaratદેહને હંમેશા દેવ,મનને મંત્ર,મતિને પાર્વતી માનો.

દેહને હંમેશા દેવ,મનને મંત્ર,મતિને પાર્વતી માનો.

Date:

spot_img

Related stories

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

‘વૉચ આઉટ ફોર અસ’ સાથે સોનાટા ગતિશીલતા સાથે મહત્વાકાંક્ષાની...

હીરોની ઓળખ તે ક્યાંથી આવે છે તેના દ્વારા નહીં, પણ તેઓ કેટલા દૂર સુધી જવા માટે તૈયાર છે તેના દ્વારા થાય છે. સોનાટાની નવી બ્રાન્ડ ફિલ્મ કેમ્પેઈન, વૉચ આઉટ ફોર અસ, હેતુ, ગતિ અને આત્મવિશ્વાસ દ્વારા સંચાલિત પેઢીની ઉજવણી કરે છે. તેઓ પ્રતિરોધકતા સાથે અનુકૂલન સાધે છે અને આગળ વધવા માટેની નિર્વિવાદ ભૂખ ધરાવે છે. તેમના માટે, સ્ટાઈલ તેઓ દુનિયામાં કેવી રીતે આગળ વધે છે તેનું વિસ્તરણ છે. ધમાલથી પ્રેરિત, સોનાટા એવા લોકો માટે ઉજવણી કરે છે જેઓ પોતાનો માર્ગ જાતે કંડારે છે. "વૉચ આઉટ ફોર અસ" સોનાટાના આગામી પ્રકરણને એક એવી બ્રાન્ડ તરીકે રજૂ કરે છે, જે યુવા ભારતના લય સાથે આગળ વધે છે. આ ફિલ્મ એવી માનસિકતાને રજૂ છે જે સમર્થન કે પરવાનગીની રાહ જોવાનો ઇન્કાર કરે છે. તે એક એવી પેઢીને પ્રતિબિંબિત કરે છે જે ઇરાદાપૂર્વક દેખાડે છે, પોતાની શરતો પર સ્થાન મેળવે છે, અને તાળીઓથી નહીં પરંતુ વ્યક્તિગત સીમાચિહ્નો દ્વારા પ્રગતિને માપે છે. ઘડિયાળ એક સતત સાથે રહેતો સાથી બની રહે છે અને નિર્ણયો તેમજ પરિવર્તનની ક્ષણોમાં હાજર રહે છે. આ ઝુંબેશના કેન્દ્રમાં ઊર્જાથી છલકાતી એક ફિલ્મ છે, જે ત્રણ ઉદ્યમીની સફરને અનુસરે છે, જે દરેક પોતાના સપના, સંઘર્ષ અને સીમાચિહ્નોને હાંસલ કરવાની દિશામાં આગળ વધે છે. રૅપ-સ્ટાઈલની વાર્તા પર નિર્મિત, આ ફિલ્મ મૂળ પ્રમાણિકતા અને લયને સૌથી આગળ મૂકે છે, જે યુવા ભારતની નાડને પ્રતિબિંબિત કરે છે. ટાઇટન કંપનીના એનાલોગ ઘડિયાળોના ચીફ માર્કેટિંગ ઓફિસર રંજની કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષમાં, સોનાટા નવી પેઢીના મહત્વાકાંક્ષી, આત્મવિશ્વાસુ અને પોતાના ધોરણે સફળતાને વ્યાખ્યાયિત કરતા ગ્રાહકોની માનસિકતા સાથે સુસંગત થવા માટે બ્રાન્ડની ઇરાદાપૂર્વકની ઉત્ક્રાંતિમાંથી પસાર થઈ છે. મૂલ્ય-આધારિત ફેશન વૉચ બ્રાન્ડ તરીકે, અમારી વ્યૂહરચના સુસંગતતા, સુલભતા અને આકાંક્ષા સાથે જોડાયેલી છે. અમે એક એવી બ્રાન્ડના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે ફક્ત ઉભરતા વિજેતાઓના સાંસ્કૃતિક ધબકારાને પ્રતિબિંબિત નથી કરતી, પણ તેમની યાત્રાઓને પણ સક્ષમ બનાવે છે, જે સોનાટાને ભારતના સતત આગળ વધતાં ગ્રાહકોના આગામી તબક્કા માટે વિશ્વસનીય અને સમકાલીન પસંદગી તરીકે સ્થાન આપે છે." આ ફિલ્મ હવે લાઈવ છે - આ ઝુંબેશ દ્વારા સોનાટા એક એવી જનરેશન માટે આગળ તરફની ગતિ માટેના પ્રતિક તરીકે ઉભરી આવી છે, જે સતત આગળ વધી રહી છે. About Sonata: Sonata, the largest-selling watch brand in...

BIMTECH-Hexalog વચ્ચે MoU, સપ્લાય ચેઇન-લોજિસ્ટિક્સ માટે AI આધારિત સેન્ટર...

AACSB-માન્યતા પ્રાપ્ત અગ્રણી બિઝનેસ સ્કૂલ BIMTECHએ Hexalog Technologies PrivateLimited સાથે વિદ્યાર્થી હિતમાં ત્રણ વર્ષના કરાર કર્યા. આ ભાગીદારી હેઠળ BIMTECH કેમ્પસમાં 'સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ' માટે સેન્ટર ઑફ એક્સલન્સ (CoE) સ્થાપિતકરવામાં આવશે આ સેન્ટર દ્વારા AI આધારિત લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન એનાલિટિક્સ અને ડિજિટલ ફ્રેઇટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગને અનુકૂળ માઇક્રો-ક્રેડેન્શિયલ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ શરૂ કરવાની યોજના છે. MoU હસ્તાક્ષર પ્રસંગે BIMTECH ના ડેપ્યુટી ડિરેક્ટર અને ડીન (એકેડેમિક્સ) પ્રોફ. પંકજ પ્રિયા, ડૉ. દાનિશ નાસિર તથા Hexalog ટીમ ઉપસ્થિત રહી હતી. BIMTECH ના ડિરેક્ટર ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું કે ડિજિટલ અને ડેટા આધારિત વૈશ્વિક સપ્લાય ચેઇન યુગમાં આ સહકાર ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ ભાગીદારીથી વિદ્યાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, ઇન્ટર્નશિપ, લાઇવ કન્સલ્ટિંગ અસાઇનમેન્ટ્સ અને વાસ્તવિક રોકાણકારો સમક્ષ વિચારો રજૂ કરવાની તક મળશે. સાથે જ ઉદ્યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એન્ટરપ્રેન્યોરશિપ બૂટકેમ્પ્સ પણ યોજાશે. બંને સંસ્થાઓ મળીને સપ્લાય ચેઇન ફેસ્ટ, સંયુક્ત સંશોધન, હેકાથોન, કેસ ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે. CoE કાર્યક્રમ હેઠળ BIMTECH 12 વિદ્યાર્થી ટીમો પસંદ કરશે, જેમાંથી Hexalog ટોચની 5 ટીમોને પસંદ કરશે. પસંદ થયેલી દરેક ટીમને “Hexalog Credits” રૂપે ₹1 લાખ સુધી સહયોગ મળશે. Hexalog Technologies ના CEO અને સહ-સ્થાપક દિબ્યાંશુ ત્રિપાઠીએ જણાવ્યું કે આ ભાગીદારી માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ વિદ્યાર્થીઓને લાઇવ ડેટા, વાસ્તવિક નિર્ણય પ્રક્રિયા અને ઉદ્યોગના અસલી પડકારો સાથે જોડતી કાર્યરત પહેલ છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...
spot_img

બહુમુખી પ્રતિભા શબ્દ પણ નાનો પડે એવા સમર્થ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં ગવાઇ રહેલી રામકથાનાં પાંચમા દિવસે બહેનોએ પૂછેલા એક પ્રશ્નથી કથાનો આરંભ થયો. પૂછાયું હતું કે દેહને શું ગણવું?મનને શું જાણવું?બુદ્ધિ માટે શું વિચારવું?ચિત્તનું શું કરવું અને અહંકાર સાથે કેમ વર્તવું? બાપુએ કહ્યું કે દેહને હંમેશા દેવ માનજો. અહીં છાપાની ભાષામાં વાત કરતા બાપુએ કહ્યું કે જેમ ૧૬ પાનાના છાપામાં ઘણું હોય પણ એનું સારું અને મહત્વનું જો કોઈ હોય તો એ નાનકડો સંપાદકીય લેખ હોય છે.જેને એડિટોરિયલ કહેવાય છે.એમ રામચરિતમાનસનો આટલો બધો વ્યાપ પણ એનો સાર એનું એડિટોરિયલ એ છે કે માનસ ગાવાથી સુખ ખૂબ મળશે-આવું તુલસીજી લખે છે. મેઘાણીજીએ સો જેટલા ગ્રંથો લખ્યા.સો વર્ષો પણ ઓછા પડશે.બધું પ્રત્યક્ષ ન પણ હોય,અપ્રત્યક્ષ પણ ઘણું હોય,ઘણા એવો પ્રશ્ન પણ ઉઠાવે છે કે મેઘાણીએ રામાયણ વિશે કેમ નથી લખ્યું! એવી ફરિયાદની સામે બાપુએ આ વાત કહીને જણાવ્યું કે ખાલી બે જ લીટી-પારણે પોઢીસાંભળી જેણે રામ લખમણની વાત રે..શિવાજીના આ હાલરડાંમાં રામાયણ આવી ગયું છે. મેઘાણીને ચાંદ બહુ વહાલો છે.એ ચંદ્ર પક્ષી છે કારણ કે એના નામમાં ચંદ છે. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! ભુજનું દેપલા ગામ.એક હાથ ઠૂંઠો,એક હાથે બંદૂક સાથે ભેરૂઓ અને ભાઈબંધો સાથે એક માણસ આવે છે.એના ભાઈબંધની પત્નીને એક જ્ઞાતિનો યુવાન ઉપાડી ગયો છે.ગામની નાકાબંધી કરીને પાદરમાં પૂછે છે કે આ ગામમાં જ્યાં એ માણસ છે એને લાવો.આનું નામ છે નામોરી.એ નામોરીની પણ એક કથા છે કે એક વખત ચોરીના ઇરાદે એક ઘર ફોડે છે.દીવો સળગતો હોય છે અને મા-દીકરી સુતેલા હોય છે.દીવાને હાથ અડતા એક હાથ દીવા ઉપર પડે છે,અંધારું થાય છે અને બીજો હાથ પાસે સૂતેલી દીકરીના વક્ષસ્થળ પર ભૂલથી અડી જાય છે દીવો તો ઓલાય છે પણ એનો આત્મા જાગી ગયો! અને દીકરી પાસે માફી માંગી અને પોતાની પાસેથી કટારી કાઢી અને પોતે જ પોતાનો એ હાથ કાપી નાખ્યો.અને કહ્યું કે હું ઘર ભાંગવા આવેલો પણ બેન દીકરીને મારો હાથ સ્પર્શ કરે એ સહન ન થઈ શકે.એ પછી અપહરણકાર પકડાય છે અને એ પાપી ત્રણ વખત કરગરી અને કહે છે કે હું તારી ગા(ગાય)છું. નામોરીના સાથી કહે છે કે એને મારી નાખવો જોઈએ પણ નામોરી કહે છે કે હવે એને મરાય નહીં. આવા રત્નો મેઘાણીએ શોધ્યા છે. મેઘાણીજી બહારવટાનાં ત્રણ સ્પષ્ટ કારણ બતાવે છે ભૂમિ પતિઓનાં ત્રાસને કારણે બહારવટા સર્જાય છે, વ્યાજખોરોનાં ત્રાસને કારણે અને પોતાના પાપને લીધે પણ બહારવટિયા પેદા થાય છે. એ વખતે ઘણા શિષ્ટ સાહિત્યકારોએ લોકસાહિત્યને હલકું ગણેલું.એક વખત અસ્મિતા પર્વમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ કહેલું કે:ઘણા શિષ્ટસાહિત્યકારોને ધૂળની એલર્જી છે.ઘણા સમય સુધી લોકસાહિત્ય તરફની આ એલર્જી દેખાયેલી છે. બાપુએ વિનય કર્યો કે યુવાનો! ગાતાં થાવ અને અભ્યાસક્રમમાં ન હોય તો પણ શાળાઓ પોતાની રીતે પાંચ-પંદર દિવસે પોતાની શાળામાં મેઘાણીની રચનાઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરે. ક્ષત્રિય કોને કહેવાય એવું જણાવતા કહ્યું કે જેનામાં શૂરવીરતા,દક્ષતા,તપ,તેજ,દુશ્મનની સામે પીઠ ન કરે એવું ઝનૂન,યુદ્ધ કળા,શાસન કરવાની તાકાત-આ બધા ક્ષત્રિયના સ્વભાવિક ધર્મ છે. અહીં તુલસીનું અખબાર એટલે એતબાર પત્ર.એનો સાર એડિટોરિયલ લેખ એટલે રામનું નામ છે. પીએચડીનો પોતિકો અર્થ જણાવતા બાપુએ કહ્યું કે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર-હું પીએચડી છું. મારા સુખનો અધિકાર કોઈ છીનવી ના શકે.રામકથા જ મારું સુખ છે અને હું સતત શું કામ કથા કરું છું?નીજ સુખને બે હાથે વહેંચી રહ્યો છું કારણ કે કથા મારું સુખ છે. પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું કે દેહસેવા,દેવસેવા દેશસેવા,દિલસેવા અને દીન દુખીઓની સેવા કરજો. મનને મંત્ર માનો.મતિ એટલે બુદ્ધિને પાર્વતી માનો. ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો જેથી એનો ગર્વ નહીં પણ ગૌરવ થાય અને આપણી સાથે જગતનું પણ કલ્યાણ થાય ભરદ્વાજની સામે શિવકથાનું આરંભ કરતા યાજ્ઞવલ્ક્યએ સતી અને શિવ કુંભજના આશ્રમમાં કથા સાંભળવા જાય છે.જ્યાં કુંભજને જોઈને સતીને શંકા થાય છે.એનું

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

‘વૉચ આઉટ ફોર અસ’ સાથે સોનાટા ગતિશીલતા સાથે મહત્વાકાંક્ષાની...

હીરોની ઓળખ તે ક્યાંથી આવે છે તેના દ્વારા નહીં, પણ તેઓ કેટલા દૂર સુધી જવા માટે તૈયાર છે તેના દ્વારા થાય છે. સોનાટાની નવી બ્રાન્ડ ફિલ્મ કેમ્પેઈન, વૉચ આઉટ ફોર અસ, હેતુ, ગતિ અને આત્મવિશ્વાસ દ્વારા સંચાલિત પેઢીની ઉજવણી કરે છે. તેઓ પ્રતિરોધકતા સાથે અનુકૂલન સાધે છે અને આગળ વધવા માટેની નિર્વિવાદ ભૂખ ધરાવે છે. તેમના માટે, સ્ટાઈલ તેઓ દુનિયામાં કેવી રીતે આગળ વધે છે તેનું વિસ્તરણ છે. ધમાલથી પ્રેરિત, સોનાટા એવા લોકો માટે ઉજવણી કરે છે જેઓ પોતાનો માર્ગ જાતે કંડારે છે. "વૉચ આઉટ ફોર અસ" સોનાટાના આગામી પ્રકરણને એક એવી બ્રાન્ડ તરીકે રજૂ કરે છે, જે યુવા ભારતના લય સાથે આગળ વધે છે. આ ફિલ્મ એવી માનસિકતાને રજૂ છે જે સમર્થન કે પરવાનગીની રાહ જોવાનો ઇન્કાર કરે છે. તે એક એવી પેઢીને પ્રતિબિંબિત કરે છે જે ઇરાદાપૂર્વક દેખાડે છે, પોતાની શરતો પર સ્થાન મેળવે છે, અને તાળીઓથી નહીં પરંતુ વ્યક્તિગત સીમાચિહ્નો દ્વારા પ્રગતિને માપે છે. ઘડિયાળ એક સતત સાથે રહેતો સાથી બની રહે છે અને નિર્ણયો તેમજ પરિવર્તનની ક્ષણોમાં હાજર રહે છે. આ ઝુંબેશના કેન્દ્રમાં ઊર્જાથી છલકાતી એક ફિલ્મ છે, જે ત્રણ ઉદ્યમીની સફરને અનુસરે છે, જે દરેક પોતાના સપના, સંઘર્ષ અને સીમાચિહ્નોને હાંસલ કરવાની દિશામાં આગળ વધે છે. રૅપ-સ્ટાઈલની વાર્તા પર નિર્મિત, આ ફિલ્મ મૂળ પ્રમાણિકતા અને લયને સૌથી આગળ મૂકે છે, જે યુવા ભારતની નાડને પ્રતિબિંબિત કરે છે. ટાઇટન કંપનીના એનાલોગ ઘડિયાળોના ચીફ માર્કેટિંગ ઓફિસર રંજની કૃષ્ણસ્વામીએ જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષમાં, સોનાટા નવી પેઢીના મહત્વાકાંક્ષી, આત્મવિશ્વાસુ અને પોતાના ધોરણે સફળતાને વ્યાખ્યાયિત કરતા ગ્રાહકોની માનસિકતા સાથે સુસંગત થવા માટે બ્રાન્ડની ઇરાદાપૂર્વકની ઉત્ક્રાંતિમાંથી પસાર થઈ છે. મૂલ્ય-આધારિત ફેશન વૉચ બ્રાન્ડ તરીકે, અમારી વ્યૂહરચના સુસંગતતા, સુલભતા અને આકાંક્ષા સાથે જોડાયેલી છે. અમે એક એવી બ્રાન્ડના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે ફક્ત ઉભરતા વિજેતાઓના સાંસ્કૃતિક ધબકારાને પ્રતિબિંબિત નથી કરતી, પણ તેમની યાત્રાઓને પણ સક્ષમ બનાવે છે, જે સોનાટાને ભારતના સતત આગળ વધતાં ગ્રાહકોના આગામી તબક્કા માટે વિશ્વસનીય અને સમકાલીન પસંદગી તરીકે સ્થાન આપે છે." આ ફિલ્મ હવે લાઈવ છે - આ ઝુંબેશ દ્વારા સોનાટા એક એવી જનરેશન માટે આગળ તરફની ગતિ માટેના પ્રતિક તરીકે ઉભરી આવી છે, જે સતત આગળ વધી રહી છે. About Sonata: Sonata, the largest-selling watch brand in...

BIMTECH-Hexalog વચ્ચે MoU, સપ્લાય ચેઇન-લોજિસ્ટિક્સ માટે AI આધારિત સેન્ટર...

AACSB-માન્યતા પ્રાપ્ત અગ્રણી બિઝનેસ સ્કૂલ BIMTECHએ Hexalog Technologies PrivateLimited સાથે વિદ્યાર્થી હિતમાં ત્રણ વર્ષના કરાર કર્યા. આ ભાગીદારી હેઠળ BIMTECH કેમ્પસમાં 'સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ' માટે સેન્ટર ઑફ એક્સલન્સ (CoE) સ્થાપિતકરવામાં આવશે આ સેન્ટર દ્વારા AI આધારિત લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન એનાલિટિક્સ અને ડિજિટલ ફ્રેઇટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉદ્યોગને અનુકૂળ માઇક્રો-ક્રેડેન્શિયલ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ શરૂ કરવાની યોજના છે. MoU હસ્તાક્ષર પ્રસંગે BIMTECH ના ડેપ્યુટી ડિરેક્ટર અને ડીન (એકેડેમિક્સ) પ્રોફ. પંકજ પ્રિયા, ડૉ. દાનિશ નાસિર તથા Hexalog ટીમ ઉપસ્થિત રહી હતી. BIMTECH ના ડિરેક્ટર ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું કે ડિજિટલ અને ડેટા આધારિત વૈશ્વિક સપ્લાય ચેઇન યુગમાં આ સહકાર ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ ભાગીદારીથી વિદ્યાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, ઇન્ટર્નશિપ, લાઇવ કન્સલ્ટિંગ અસાઇનમેન્ટ્સ અને વાસ્તવિક રોકાણકારો સમક્ષ વિચારો રજૂ કરવાની તક મળશે. સાથે જ ઉદ્યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ એન્ટરપ્રેન્યોરશિપ બૂટકેમ્પ્સ પણ યોજાશે. બંને સંસ્થાઓ મળીને સપ્લાય ચેઇન ફેસ્ટ, સંયુક્ત સંશોધન, હેકાથોન, કેસ ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે. CoE કાર્યક્રમ હેઠળ BIMTECH 12 વિદ્યાર્થી ટીમો પસંદ કરશે, જેમાંથી Hexalog ટોચની 5 ટીમોને પસંદ કરશે. પસંદ થયેલી દરેક ટીમને “Hexalog Credits” રૂપે ₹1 લાખ સુધી સહયોગ મળશે. Hexalog Technologies ના CEO અને સહ-સ્થાપક દિબ્યાંશુ ત્રિપાઠીએ જણાવ્યું કે આ ભાગીદારી માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ વિદ્યાર્થીઓને લાઇવ ડેટા, વાસ્તવિક નિર્ણય પ્રક્રિયા અને ઉદ્યોગના અસલી પડકારો સાથે જોડતી કાર્યરત પહેલ છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here