Saturday, March 15, 2025
HomeBusiness21 વર્ષની ઉંમરે દીકરી બની જશે લાખોપતિ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયો...

21 વર્ષની ઉંમરે દીકરી બની જશે લાખોપતિ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયો ફેરફાર

Date:

spot_img

Related stories

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...
spot_img

મુંબઈ.  જો તમે તમારી દીકરીના ભવિષ્ય અંગે પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ સારો વિકલ્પ છે. ભવિષ્યમાં વધતા ખર્ચોને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે. અત્યારથી જ દીકરીના અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે પ્લાનિંગ કરશો તો સારું રહેશે. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ભારત સરકાર તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જોકે, સામાન્ય લોકોને તેની સાથે જોડવા માટે મોદી સરકારે તેમાં મહત્ત્વના ફેરફાર કર્યાં છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર દીકરીની ઉંમર 21 વર્ષની થવા પર તેણી લાખોપતિ બની શકે છે. જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો આ યોજનામાં આવેલા ફેરફાર વિશે જાણી લેવું જરૂરી છે.

1) પહેલાના નિયમ પ્રમાણે તમે જો વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા એકાઉન્ટમાં જમા નથી કરાવતા તો એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જતું હતું. પરંતુ હવે મેચ્યોરિટી સુધી જમા રાશિ પર વ્યાજ આપવામાં આવશે.

2) અત્યારસુધી દીકરી 10 વર્ષની થાય ત્યારબાદ એકાઉન્ટ ઑપરેટ કરી શકતી હતી. પરંતુ હવે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરી જ્યાં સુધી 18 વર્ષની ન થાય ત્યાં સુધી એકાઉન્ટ ઓપરેટ નહીં કરી શકે.

3) પહેલા બે દીકરીઓના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ ટેક્સમાં છૂટ મળતી હતી. પરંતુ હવે ત્રીજી દીકરીના જન્મ અને તેના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ છૂટ મળશે. જો જોડિયા બહેનો જન્મે છે તો તેના માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે.4) સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાને પહેલા દીકરીના નિધન બંધ કરી શકાતું હતું. જોકે, હવે જો ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે તો પણ ખાતું બંધ કરાવી શકાય છે. હાલ જો ગાર્ડિયનનું નિધન થાય તો પણ ખાતું મેચ્યુરિટી પહેલા બંધ કરાવી શકાય છે.

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here