Thursday, October 3, 2024

IPDigitalera@05 Tushar

spot_img

PM નરેન્દ્ર મોદીની મુલાકાતના 24 કલાકમાં જ ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું

ગુજરાતના વતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના માત્ર 24 કલાકમાં જ ગુજરાત ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોને તાબડતોબ દિલ્હીનું તેડું આવતા ભાજપમાં અનેક...

યુવકે નવું નક્કોર બુલેટ કચરાના ઢગલામાં ફેંકી દીધું, શું છે કારણ?

રોયલ એન્ફીલ્ડ બાઇકનું નામ સાંભળીને દરેક વ્યક્તિનું મન ખુશીથી ભરાઇ જાય છે. આ બાઇક વિશ્વભરમાં જાણીતી છે અને યુવાન લોકોની પ્રથમ પસંદ બની રહે...

વાનના પડખાં ઉડ્યાં, ટ્રેક્ટરના થયાં 3 ટૂકડાં, 15 વર્ષ પછી જનમેલા દીકરાની 14 મહિનામાં પણ ઘરમાં ન રહી કિલકારી

25 સપ્ટેમ્બરે જેસલમેરના ચાંધન વિસ્તારમાં થયેલા એક રોડ એક્સિડન્ટમાં એક પરિવાર બરબાદ થઈ ગયો છે. 26 સપ્ટેમ્બરે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આખા...

યુવતી સાથે હેવાનિયત, મરેલી સમજીને નિર્વસ્ત્ર હાલતમાં ફેંકી, 27 કલાકે બીજીવાર ભાન આવતા પાડી ચીસ, ઇશારાથી નર્સને પૂછ્યું- ક્યાં છું?અહીં કેવી રીતે આવી?

મંગળવારે ગેંગરેપ પછી જે યુવતીને મરેલી સમજીને ફૂટબોલ મેદાનમાં નિર્વસ્ત્ર હાલતમાં ફેકવામાં આવી હતી, તેની સ્થિતિ બુધવારે પણ ગંભીર રહી. દાખલ થયાના 27 કલાક...

અડધી રાતે ઉંઘતી પત્નીને લગાવી દીધી આગ, 80 ટકા સળગેલી પ્રેગ્નેન્ટ પત્નીના પેટમાં જ મૃત્યુ પામ્યુ નવજાત

ત્રણ મહિનાથી ઘરનું ભાડું ચૂકવવાનું અને દીધ વાળાને પૈસા આપવાની પત્નીની વાતથી ગુસ્સે થયેલા પતિએ પ્રેગ્નેન્ટ મહિલાને અડધી રાતે કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી....

ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉપક્રમે ગાયત્રી પરિવાર દ્વારા 8 રાજ્યોમાં વ્યસનમુક્તિ સ્વર્ણિમ ભારત રથ યાત્રાનું આયોજન

અખિલ ગાયત્રી પરિવાર, ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે વ્યસનમુક્ત સ્વર્ણિમ ભારત રથ યાત્રાનું આયોજન કર્યું છે. ગાયત્રી પરિવારના...

રાફેલ ડીલ પર શરદ પવારના નિવેદનથી નારાજ તારિક અનવરે NCP છોડ્યું

1999માં સોનિયા ગાંધીના વિદેશી મુળનો હવાલો આપી કોંગ્રેસ છોડી શરદ પવારની સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો (NCP) પાયો નાંખનાર તારિક અનવરે પક્ષને અલવિદા કહિ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img