Wednesday, June 24, 2026

Aksheshkumar Savaliya

spot_img

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે ઓલ-ઇન-વન સોલર કિટ ‘Waaree Radiance’ લોન્ચ કરી

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન રહેતા અગ્રણી ક્લિન એનર્જી ટ્રાન્ઝિશન કંપની વારી એનર્જીસ લિમિટેડે ઓલ-ઇન-વન સોલર કિટ Waaree Radiance લોન્ચ...

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89 લાખ કરોડ

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને લગભગ રૂ. 2.88 લાખ...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ ઇટીએફ સ્માર્ટ રોકાણ પસંદગી બન્યા છે

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત રીતે શુભદાયી સોનાની ખરીદી કરવાનો સમય છે ત્યારે રોકાણકારો સોનામાં ચાલી રહેલી તેજીમાં ભાગ લેવા...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના સહયોગથી વિનામૂલ્યે ઠંડા પાણીની સેવા

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને સર્વોપરી રાખે છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, મંડળે શ્રી રાઘવ સેવા સમિતિના સહયોગથી...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે એ આવી રહી છે ફિલ્મ “ભ્રમ”

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી લહેર આવવાની છે. "હું ઇકબાલ"જેવી સફળ અને વખણાયેલી ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર એલ. એ. શાહ કોલેજ ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના WIRC...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા ભગવાન પરશુરામજી, પૂજા, અર્ચન, આરતી અને યાત્રાના ઠેર ઠેર કાર્યકમો સંપન્ન થયા

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, આરતી સાથે સંતો મહંતો અને સામાજિક, રાજકીય અગ્રિણીઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img