Sunday, May 11, 2025
HomeGujaratAhmedabad

Ahmedabad

spot_imgspot_img

10 દિવસ જેમને પૂજ્યા તે વિઘ્નહર્તાની વિસર્જન બાદ બદહાલી, AMCના બુલડોઝરે મૂર્તિઓ કચડી

વિઘ્નહર્તા ગણેશની આવી દુર્દશા ક્યારેય જોવા મળી નહી હોય. એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ગણેશજીની મુર્તિઓને એએમસીના બુલડોઝર દ્વારા રીતસર તોડી નાખવામાં આવી છે....

હાઈકોર્ટની રાજ્યભરના PSIને રાહત, PIના પ્રમોશનની પ્રક્રિયા પરનો સ્ટે ઉઠાવ્યો

ગુજરાતના PSIને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર(પીઆઈ)ના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે ઉઠાવી લીધો છે. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને...

PMના સ્વચ્છતા સંદેશને ઘોળીને પી ગયા અમદાવાદીઓ-AMC,સાબરમતીમાં કર્યું ગણેશ વિસર્જન

બે દિવસ પહેલા એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ સ્વચ્છતાનો સંદેશ આપી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ પીએમના આ સંદેશને...

અ’વાદના શ્રીજી ટાવરમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, ફોમનો કરાયો ઉપયોગ

અમદાવાદના હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આગ લાગવાની ઘટના બની હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ છે. પાણીથી આગ કાબુમાં ન...

નરોડા કેસમાં સજા કાપી રહેલા બાબુ બજરંગીના ઘરે 5 લાખની ચોરી, આખી તિજોરી ઉઠાવી ગયા

નરોડા બેઠક પાસે ભાગ્યોદય સોસાયટીમાં નરોડા તોફાનમાં સજા કાપી રહેલા બાબુ બજરંગી ના ઘરે 5 લાખની ચોરીની ધટના બની છે. મોડી રાત્રે તસ્કરોએ આખી તિજોરી...

રાજપથ ક્લબના ચેરમેન-કોચને મહિલા આયોગનું તેડું, કમિશ્નરને તપાસ કરવા આદેશ

નિયમોના ઉલ્લંઘનનો અડ્ડો બની ગયેલી રાજપથ ક્લબ વધુ એક વિવાદમાં સપડાઈ છે. ગુરુવારે સાંજે રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ 12 વર્ષની બાળકીને પટ્ટાથી...

અ’વાદમાં બોલ્યા નારાયણ મૂર્તિ: શિક્ષણમાં રાજકીય વિચારધારા ઘૂસાડવાનું બંધ કરો, રાજકીય હસ્તક્ષેપ દૂર કરો

દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક અને વર્તમાન એક્ઝિક્યુટિવ ચેરમેન એન આર નારાયણમૂર્તિએ શનિવારે અમદાવાદ ખાતે યુવા સંશોધકો અને તેમના માર્ગદર્શકોને ઈનામ વિતરણના એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img