Tuesday, May 21, 2024
Homenationalરાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર ૯,૮૫૫ નવા કેસ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર ૯,૮૫૫ નવા કેસ

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં એક દિવસમાં કોરોનાના નવા ૯,૮૫૫ કેસ નોંધાયા હતા, જેને કારણે કુલ કેસની સંખ્યા વધીને રાજ્યમાં ૨૧,૭૯,૧૮૫ થઈ છે. કોરોનાને કારણે એક દિવસમાં ૪૨ દર્દીના મોત થયા હતા, પરિણામે રાજ્યમાં કુલ મૃત્યુ પામનારાની સંખ્યા ૫૨,૨૮૦ થઈ છે, એમ આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવાયું હતું. મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૧૧૨૧ કેસ નોંધાયા છે, જ્યારે મુંબઈ સર્કલમાં કોરોનાના નવા દરદીની સંખ્યા વધીને ૨૨૦૯ થઈ છે. મુંબઈમાં ૬ દર્દીના મોત થયા હતા. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા વધીને ૩,૨૮,૭૪૨ થઈ છે.નાશિક સર્કલમાં કોરોનાના ૧૬૨૫ નવા કેસ નોંધાયા છે, જ્યારે પુણે સર્કલમાં ૧૯૪૯, કોલ્હાપુર સર્કલમાં ૧૦૬, ઔરંગાબાદ સર્કલમાં ૬૭૨, લાતુર સર્કલમાં ૨૩૬, આકોલા સર્કલમાં ૧૬૫૭ અને નાગપુર સર્કલમાં ૧૪૦૧ નવા દરદી નોંધાયા છે. રાજ્યમાં અત્યારે ૩,૬૦,૫૦૦ દરદી હોમ ક્વોરન્ટાઈન છે, જ્યારે ૩,૭૦૧ દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here