Tuesday, May 21, 2024
HomeGujaratAhmedabadકોરોના અ‍પડેટ: ત્રણ મહિના બાદ દેશમાં 50 હજારથી ઓછા દૈનિક કેસ...

કોરોના અ‍પડેટ: ત્રણ મહિના બાદ દેશમાં 50 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા, 1167ના મોત

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરમાં નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ત્રણ મહિના બાદ એટલે 91 દિવસ બાદ સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્ર્યાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 42,640 નવા કેસ સામે આવ્યાં છે. તો 81,839 દર્દીને રજા આપવામાં આવી છે. દરમિયાન 1167 દર્દીના મોત થયા છે. દેશમાં વેક્સીનેશનની પ્રક્રીયા પૂરજોશમાં ચાલુ છે. હવે 45 વર્ષના નાગરિકો સહિત 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવાનું અભિયાન પૂરજોશમાં ચાલુ છે.  છેલ્લા 24 કલાકમાં 86,16,373 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. આ સાથે દેશમાં વેક્સિનેશનનો આંકડો 28,87,66,201 પર પહોંચી ગયો છે.દેશમાં કોરોનાના 42,640 નવા કેસ સામે આવ્યાં બાદ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2,99,77,861 પર પહોંચી ગઇ છે. વળી, 1,167 નવા મોતની સાથે જ મૃત્યુઆંકની સંખ્યા 3,89,302 થઇ ગઇ છે. દેશમાં કોરોનાના કુલ 2,89,26,038 દર્દી અત્યાર સુધી સાજા થયા છે. હાલ દેશમાં 6,62,521 એક્ટિવ કેસ છે.

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here