Saturday, February 22, 2025
HomeLife StyleBeauty Tipsવધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે, વાળ ખરે...

વધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે, વાળ ખરે છે, દૂધ કે તેની કોઈ વાનગીમાં લીંબુ ના વાપરવું

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ઘરે બનાવેલા પૌંઆમાં ભરપૂર ટમેટા નાખવામાં આવે છે. પીરસતી વખતે લીંબુ પણ નીચોવે છે. તેનાથી સ્વાદ તો વધી જાય છે, પણ વધારે પડતી ખટાશ બીજી તકલીફોનું કારણ બને છે. પૌંઆ જ કેમ, અન્ય ઘણી વાનગીમાં ખટાશ ઉમેરવાથી ટેસ્ટ તો વધી જાય છે પણ આ સ્વાદ આગળ જતા ભારે પડી શકે છે.

માલપુઆ, જલેબી અને ખીરની સાથે ખાવાથી થશે નુકસાન
એક સરખા ટેસ્ટની બે વસ્તુઓ સાથે મિક્સ કરીને ખાવાથી તેની અસર ડાયરેક્ટ પાચન શક્તિ પર પડે છે. માત્ર અલગ-અલગ સ્વાદવાળી ખાટ્ટી વસ્તુઓ જ નહીં, ગળ્યું ખાવાથી પણ બચવું જોઈએ. જેમ કે ખીર, માલપુઆ અને જલેબી. આ દરેક વસ્તુ સ્વીટ છે પણ એકસાથે ખાવાથી અપચો થઈ શકે છે.

  • બે કે તેથી વધારે વસ્તુઓ એકસાથે શરીરમાં જઈને અંદરોઅંદર મળીને રિએક્ટ કરે છે. જો આનું પ્રમાણ બધી જાય તો એસિડીટી પણ થઈ શકે છે.
  • ખટાશમાં આર્ટિફિશિયલ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. આયુર્વેદમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું જ જણાવ્યું છે.
  • ઘણા લોકો કઢી બનાવતી વખતે દહીંની સાથે લીંબુનો ઉપયોગ કરે છે, આ ખોટું છે. આયુર્વેદમાં દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુમાં લીંબુના ઉપયોગને ખોટું કહ્યું છે. ડૉ. પ્રતાપ ચૌહાણે કહ્યું કે, પિત્ત વધવાથી પેટમાં ઘણી પ્રકારની તકલીફ થાય છે. શરીરમાં ગરમી વધી જાય છે.
  • વધારે ખટાશથી શરીરમાં પિત્ત વધે છે. તેનાથી ખંજવાળ આવી શકે છે.
  • બોડીમાં ગરમી વધવાથી યુરિનમાં બળતરા થઈ શકે છે.
  • આંતરડામાં સોજાની તકલીફ થઈ શકે છે. તેનાથી ગેસ, બળતરા કે પેટ ફૂલી શકે છે.
  • વધારે પડતી ખાટ્ટી વસ્તુ ખાવાથી ચહેરા પર ખીલ થાય છે.
  • વાળ ખરે છે
  • મહિલાઓને પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ થાય છે. આથી વધારે ખટાશથી દૂર રહેવું.
  • ટમેટામાં બહુ બધા મસાલા ઉમેરવાથી તેમાં હાજર ન્યૂટ્રીશન્સનો નાશ થાય છે.
  • તાજા કે ઓછા પાકેલા ટમેટા ખાવાથી ફાયદો થાય છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here