Sunday, May 19, 2024
HomeGujaratગુજરાતમાં STની મહિલા કંડક્ટરોને પરેશાની: એડવાન્સ બુકિંગ કરાવનારને પર્સનલ મોબાઇલ નંબર અપાય...

ગુજરાતમાં STની મહિલા કંડક્ટરોને પરેશાની: એડવાન્સ બુકિંગ કરાવનારને પર્સનલ મોબાઇલ નંબર અપાય છે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

એસટી નિગમની બસમાં એડવાન્સ રિઝર્વેશન કરાવનારા પેસેન્જરોને બસ ઉપડવાના સમય પહેલા બસની માહિતી સાથે કંડક્ટરનો પર્સનલ મોબાઈલ નંબર પણ મોકલાય છે. પરંતુ ઘણીવાર પેસેન્જરો આ મોબાઈલ નંબર પર કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરવાની સાથે સોશિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ, ગુડ ઈવનિંસ સહિતના મેસેજ પણ મોકલે છે. જેમાં ઘણીવાર પેસેન્જરો રાતે પણ કંડક્ટરોને ફોન કરી વાત કરવાની કોશિષ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ હાલાકી મહિલા કંડક્ટરોને થાય છે.

એસટી નિગમમાં લગભગ 13500 કંડક્ટરો ફરજ બજાવી રહ્યા છે જેમાં 2500 મહિલા કંડક્ટરો પણ છે. એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોને કંડક્ટરોના પર્સનલ મોબાઈલ નંબર પેસેન્જરોને મોકલાય છે. મહિલા કંડક્ટરોના નંબર મળતા કેટલાક પેસેન્જરો તેમનો નંબર સેવ કરી તેમને મેસેજ મોકલે છે. જેમાં જો આ મેસેજ મહિલા કંડક્ટરના પરિવારના સભ્યો જોઈ લે તો ક્યારેક તેમને સમસ્યા થાય તેવી શક્યતા છે.

કેટલાક પેસેન્જરો તો ગાળો બોલતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ અંગે એસટી નિગમના સચિવ કે.ડી. દેસાઈએ કહ્યું કે, કંડક્ટરો સાથે દુર્વ્યવહાર કરનારા પેસેન્જરો સામે પગલાં લેવામાં આવશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here