Tuesday, February 25, 2025
HomeGujaratAhmedabadIITમાં પ્રવેશ માટે JEE-એડવાન્સ પરીક્ષા ત્રણ જુલાઈના રોજ યોજાશે

IITમાં પ્રવેશ માટે JEE-એડવાન્સ પરીક્ષા ત્રણ જુલાઈના રોજ યોજાશે

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

અમદાવાદ : ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા JEE-એડવાન્સ આગામી ત્રણ જુલાઇએ લેવાશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે પાત્રતાના માપદંડમાં ધોરણ-૧૨ના માર્ક્સને લગતી છૂટછાટો આપવામાં આવી હતી તે આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ત્રણ જુલાઇએ આઈઆઈટી ખડગપુર દ્વારા JEE-એડવાન્સ હાથ ધરવામાં આવશે.એડમિશન માટે ધોરણ ૧૨માં ૭૫ ટકા માર્ક્સની જરૂરિયાતમાં પાછલા વર્ષે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે છૂટ આપવામાં આવી હતી તેને આ વર્ષે પણ ઓફર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સગવડ માટે આ જરૂરિયાતને ઉડાવી દેવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે JEE-એડવાન્સ-૨૦૨૧ એક કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટ તરીકે લેવાશે. શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(BSE) બોર્ડની આગામી પરીક્ષાઓ પણ ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજવામાં નહી આવે.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here