Monday, May 20, 2024
Homenationalશિયાળુ સત્રના ચોથા દિવસે પણ સંસદના બંને ગૃહોમાં હંગામો, રાજ્યસભા સ્થગિત

શિયાળુ સત્રના ચોથા દિવસે પણ સંસદના બંને ગૃહોમાં હંગામો, રાજ્યસભા સ્થગિત

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે. આ કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પણ સતત સ્થગિત થઈ રહી છે. શિયાળુ સત્રના આજે ચોથા દિવસે જો સતત હોબાળાની સ્થિતિ નહીં રહે તો લોકસભામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા થશે. 

રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત
12 સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષના હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

કોરોનાના નવા વેરિએન્ટ પર ચર્ચા
શિયાળુ સત્રના આજે ચોથા દિવસે જો સતત હોબાળાની સ્થિતિ નહીં રહે તો લોકસભામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા થશે. 

પીએમ મોદીની બેઠક
સંસદના શિયાળુ સત્રને લઈને પીએમ મોદીએ સંસદ ભવનમાં ટોચના મંત્રીઓ સાથે બેઠક પણ યોજી. 

કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા સાંસદો, રાહુલ ગાંધી પણ જોડાયા
12 સભ્યોના સસ્પેન્શનને લઈને રાજ્યસભાના વિપક્ષના સાંસદો હાથ પર કાળી પટ્ટી બાંધેલી જોવા મળી. તેઓ ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here