Tuesday, February 25, 2025
Homenationalરિઝર્વ બેન્કે વ્યાજ દરોને યથાવત રાખ્યા, લોકોને EMIમાં કોઈ રાહત નહીં

રિઝર્વ બેન્કે વ્યાજ દરોને યથાવત રાખ્યા, લોકોને EMIમાં કોઈ રાહત નહીં

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે જે લોકો હાલ લોનના વિવિધ EMI ભરી રહ્યાં છે, તેમને કોઈ પણ પ્રકારની રાહત મળશે નહિ. બેન્ક સતત 10મી વખત આ દરોને યથાવત રાખયા છે. આ પહેલાં મે 2020માં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.રિઝર્વ બેન્કની 8 ડિસેમ્બરે મોનિટરી પોલીસી કમિટીની 3 દિવસની બેઠક પુરી થઈ છે. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે. રેપો રેટનું આ લેવલ 2001 એપ્રિલ પછીનું સૌથી નીચું લેવલ છે. રિઝર્વ બેન્કના આ નિર્ણય પછી મોટાભાગની બેન્ક નજીકના સમયમાં વ્યાજ દરોમાં કોઈ વધારો કરશે નહશક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી આપણા પહેલાના અનુમાન મુજબની જ રહી છે. રવી પાક સારો થવાના કારણે આગળ જતા કિંમતો ઘટશે. શાકભાજીની કિંમતો ઘટી શકે છે. જોકે નાણાંકીય વર્ષના ચોથા(જાન્યુઆરી-માર્ચ) ત્રિમાસિકમાં મોંઘવારી પીક પર જશે, જોકે તે પછી તેમાં ઘટાડો કોરોનાની બીજી લહેરના ઝટકામાંથી બહાર આવી રહી છે ઈકોનોમિ કેન્દ્રીય બેન્કે નાણાંકીય વર્ષ 2022 માટે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ(CPI)ઈન્ફ્લેશન 5.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બીજી લહેરના ઝટકાથી ઈકોનોમિ બહાર આવી રહી છે અને તેમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે, તેના માટે પોલીસી સપોર્ટ જરૂરી છેરિઝર્વ બેન્કે નાણાંકીય વર્ષ 2021-22 માટે GDP ગ્રોથનું અનુમાન 9.5 ટકા યથાવત રાખ્યું છે. ઘણા જાણકારોએ અગાઉ કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં રિકવરીને વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેન્ક રેટમાં વધારો કે ઘટાડો કરવા હજી થોડો સમય રાહ જોશે

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here