Saturday, April 19, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ

અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img
rain in ahmedabad
rain in ahmedabad

પશ્ચિમ તેમજ નવા પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું છે. સવારમાં જ ઓફિસ અવર્સમાં જ ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ હોવાથી હિલસ્ટેશન જેવો માહોલ જણાય છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી. હાઇવે , ઘાટલોડિયા, બોપલ-ઘુમા, સેટેલાઇટ ,બોડકદેવ, વેજલપુર, શ્યામલ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ, નવરંગપુરા, સહિત વિવિધ વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારના બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર, મણિનગર, ગોમતીપુર, વહેલાલ, રખિયાલ, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 22મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં સિઝનનો 53% વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 439.0 એમએમ વરસાદ પડી ચુક્યો છે. ઝોન પ્રમાણે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 70.55 ટકા વરસાદ પડ્યો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 69.41%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 38.32%, ઉત્તર ગુજરાતમાં 28.3% ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો 11.8% વરસાદ પડ્યો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here