Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ બન્યું ક્રાઈમ સિટીઃ હત્યા,ચોરી અને શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો નોંધાઈ

અમદાવાદ બન્યું ક્રાઈમ સિટીઃ હત્યા,ચોરી અને શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો નોંધાઈ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

જી.એન.એસ.)અમદાવાદ,
ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે પોલીસ મતદારોને પ્રભાવીત ન કરી શકે તેવા તત્વોને પકડવા પ્રયાસો કરી રહી હતી તેની વચ્ચે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્રાઇમ રેટ વધ્યો હોવાનું સામે આવ્યું છે.જ્યારે પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે શહેરના અમદાવાદના પુર્વ અને પશ્ચિમ ભાગમાં હત્યા, ચોરી જેવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. હાલ આ તમામ ગુનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે પ્રયાસો તેજ કર્યા છે.
ગોમતીપુર:
શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યા થયા બાદ પોલીસ દોડતી થઈ છે. વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગોમતીપુરમાં આવેલા ઔડાના એક મકાનમાં રહેલા યુવકની ગાળો ના બોલવા બાબતે બોલાચાલી થતા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જેની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી. હત્યાની ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. હત્યા પાછળ સામાન્ય બાબત છે કે પછી કોઇ જૂની દુશ્મની તેની તપાસ ચાલી રહી છે.
ગોમતીપુરની એક મહિલાએ પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપતો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છેકે, તેનો પતિ ખોટા વહેમ રાખી તેની સાથે મારઝૂડ કરતો હતો. પોલીસે સમગ્ર વાતચીત સાંભળ્યા બાદ મહિલાની ફરિયાદ નોંધી આગળ તપાસ શરૂ કરી દીધી છે.
નિકોલ:
શહેરના નિકોલ રિંગ રોડ નજીક સરિયામ રોડ પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ કારનો કાચ તોડી અંતર રાખેલા સોનાના દાગીના સહિત મેકઅપના સામાનની ચોરી કરી હતી. જેની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
રખિયાલ:
રખિયાલમાં મોડી રાત્રે બે કિન્નર સહિત ૩ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઇ છે. ઈસનપુરની કિન્નરના વાહનમાંથી ૪૦ હજાર ચોરી થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. રખિયાલ પોલીસે સમગ્ર ઘટના જાણી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
સોલા:
શહેરના સોલા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેની ફરિયાદ યુવકે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

જી.એન.એસ.)અમદાવાદ,
ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે પોલીસ મતદારોને પ્રભાવીત ન કરી શકે તેવા તત્વોને પકડવા પ્રયાસો કરી રહી હતી તેની વચ્ચે અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ક્રાઇમ રેટ વધ્યો હોવાનું સામે આવ્યું છે.જ્યારે પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે શહેરના અમદાવાદના પુર્વ અને પશ્ચિમ ભાગમાં હત્યા, ચોરી જેવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. હાલ આ તમામ ગુનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે પ્રયાસો તેજ કર્યા છે.
ગોમતીપુર:
શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યા થયા બાદ પોલીસ દોડતી થઈ છે. વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગોમતીપુરમાં આવેલા ઔડાના એક મકાનમાં રહેલા યુવકની ગાળો ના બોલવા બાબતે બોલાચાલી થતા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જેની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી. હત્યાની ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. હત્યા પાછળ સામાન્ય બાબત છે કે પછી કોઇ જૂની દુશ્મની તેની તપાસ ચાલી રહી છે.
ગોમતીપુરની એક મહિલાએ પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપતો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છેકે, તેનો પતિ ખોટા વહેમ રાખી તેની સાથે મારઝૂડ કરતો હતો. પોલીસે સમગ્ર વાતચીત સાંભળ્યા બાદ મહિલાની ફરિયાદ નોંધી આગળ તપાસ શરૂ કરી દીધી છે.
નિકોલ:
શહેરના નિકોલ રિંગ રોડ નજીક સરિયામ રોડ પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. ગઠિયાએ કારનો કાચ તોડી અંતર રાખેલા સોનાના દાગીના સહિત મેકઅપના સામાનની ચોરી કરી હતી. જેની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
રખિયાલ:
રખિયાલમાં મોડી રાત્રે બે કિન્નર સહિત ૩ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઇ છે. ઈસનપુરની કિન્નરના વાહનમાંથી ૪૦ હજાર ચોરી થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. રખિયાલ પોલીસે સમગ્ર ઘટના જાણી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
સોલા:
શહેરના સોલા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જેની ફરિયાદ યુવકે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here