Friday, March 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રજાનાં દિવસોએ...

અમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રજાનાં દિવસોએ પણ દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

Date:

spot_img

Related stories

મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વથી બનેલું, અને લાલ‌ રંગ ધરાવતું...

ચૈત્રી નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીને નમન કરીએ, અને...

સ્વાધિષ્ઠાન ચક્ર! સ્વયં નું સ્થાન સ્વયં નાં સંયમ વગર...

ચૈત્રી નવરાત્રીની ત્રીજે મા ચંદ્રઘંટાને ચરણે સિદ્ધિ નહીં પણ...

પાવરિકા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 24 માર્ચ, 2026...

પાવરિકા લિમિટેડ ("કંપની") એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર...

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...
spot_img

શનિ-રવિનાં દિવસે પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે
દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવા મ્યુનિ.કમિશનરની સૂચના
અમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ યોજનાને સફળ બનાવવા માટે શનિવાર અને રવિવારે રજાનાં દિવસોએ પણ દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, મ્યુનિ.ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ લેવા લોકો તૈયાર હોય છે, પરંતુ નોકરિયાત વર્ગ સહિતનાં નાગરિકોને સપ્તાહ દરમિયાન સમય ન મળે તો તેઓ શનિવાર-રવિવારે આવા કામો આટોપતાં હોય છે. બીજી બાજુ મ્યુનિ.ના સિવિક સેન્ટર બીજા અને ચોથા શનિવારે તથા દર રવિવારે બંધ હોય છે તે જોતાં નાગરિકોની સુવિધા માટે શનિ-રવિ સિવિક સેન્ટર ચાલુ રાખવા માટે તેમણે કમિશનરને પત્ર પાઠવ્યો હતો અને કમિશનરે પણ તેમની રજૂઆતને સમજી ઇ-ગવર્નન્સ વિભાગને દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રખાવવાની તેમજ નાણાંખાતાને બેંક સાથે સંકલન કરવા અને ઝોનલ ટેક્સ વિભાગને એક એક કેશિયર જેવા કર્મચારી હાજર રાખવાની સૂચના પાઠવી દીધી છે. નોંધનીય છે કે, મ્યુનિ.ને પણ આવક થાય તેવા હેતુથી જુદા જુદા પ્રકારની રિબેટ યોજના પ્રથમવાર જાહેર કરવામાં આવી છે.

રજાનાં દિવસોએ કઇ જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ રખાશે

મધ્ય રિલિફ રોડ
પશ્ચિમ ઉસ્માનપુરા
ઉત્તર મેમ્કો
દક્ષિણ મણિનગર
પૂર્વ વિરાટનગર
નવો ઝોન બોડકદેવ કચેરી

મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વથી બનેલું, અને લાલ‌ રંગ ધરાવતું...

ચૈત્રી નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીને નમન કરીએ, અને...

સ્વાધિષ્ઠાન ચક્ર! સ્વયં નું સ્થાન સ્વયં નાં સંયમ વગર...

ચૈત્રી નવરાત્રીની ત્રીજે મા ચંદ્રઘંટાને ચરણે સિદ્ધિ નહીં પણ...

પાવરિકા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 24 માર્ચ, 2026...

પાવરિકા લિમિટેડ ("કંપની") એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર...

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here