Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય

અમદાવાદ મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

અમદાવાદ : અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં તાજેતરમાં રેસિડેન્ટ ડોકટર ઉપર હુમલો કરવાનો બનાવ બન્યો હતો.આ બનાવ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.દાખલ કરવામા આવેલા દર્દીની સાથે માત્ર એક જ સ્વજન રહી શકશે. આ ઉપરાંત વિઝીટર્સ અવર્સ સિવાય દર્દીના સ્વજનો દર્દીને મળી શકશે નહીં.વિઝીટર્સને હોસ્પિટલમાં પાસ સિવાય પ્રવેશ મળશે નહીં.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં ૪૫૦૦થી વધુ મેડીકલ તથા ૫૦૦૦ જેટલો પેરામેડીકલ સ્ટાફ ફરજ બજાવી રહયો છે.આ તમામની સુરક્ષાને ધ્યાનમા રાખી વર્ષ-૨૦૧૪માં સ્ટેન્ડિંગ કમિટીમા મંજુર કરવામા આવેલા ઠરાવમા સુધારા કરી હોસ્પિટલો માટે નવી વિઝીટર્સ પોલીસીનો અમલ કરવા સ્ટેન્ડિંગ કમિટીમા નિર્ણય કરવામા આવ્યો છે.ઓ.પી.ડીમાં સારવાર માટે આવતા દર્દીની સાથે દર્દીની સાથે માત્ર એક જ સ્વજનને પ્રવેશ આપવામા આવશે.નોન ઓ.પી.ડી.અવર્સ દરમિયાન આવતા ઈમરજન્સી,કેઝયુલીટી કેસમા પણ દર્દી સાથે વધુમા વધુ બે સ્વજનને સાથે રાખી શકાશે.આઈ.સી.યુની અંદર તેમજ બહાર એક જ સગાને પ્રવેશ અપાશે.ડીલક્ષ,સ્પેશિયલ તથા સેમિસ્પેશિયલ રુમમા પણ દાખલ દર્દી સાથે બે સગાને પ્રવેશ અપાશે.વિઝીટર્સ અવર્સ સાંજે ૪થી ૬ રહેશે.જેમા મહત્તમ ૩૦ મિનિટ સગા રોકાઈ શકશે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here