Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વાડજમાં બનશે ટ્રાંસપોર્ટ હબસ્માર્ટ સિટી

અમદાવાદ: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વાડજમાં બનશે ટ્રાંસપોર્ટ હબસ્માર્ટ સિટી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ વાડજમાં ઈન્ટર-મોડલ હબ ટ્રાંસપોર્ટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. ઈન્ટર મોડલ હબ શહેરની અંદર થતા વાહનવ્યવહારના દરેક માધ્યમને જોડશે. અહીં બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે પ્રોજેક્ટ અંગે વાત કરતાં જણાવ્યું કે, “હબ રાણીપમાં મેટ્રો અને GSRTC બસ સ્ટેશનને જોડશે. બેટરી ઓપરેટેડ વાહનો દ્વારા બુલેટ ટ્રેન અને સાબરમતી રેલવે સ્ટેશનને પણ હબ સાથે જોડાશે. હબ DBFOT (ડિઝાઈન બિલ્ડ ફાઈનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાંસફર) પર આધારિત હશેAMTS સાથે આ હબને જોડવા સિવાય બહારથી શહેરમાં આવતા લોકોને રહેવાની સુવિધા પણ અહીં પૂરી પાડવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારાના જણાવ્યા પ્રમાણે, “હબ 26,709 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે. હબ પાસે 4.0 FSI છે જે 1.07 લાખ સ્ક્વેર મીટરનો FSI એરિયો પૂરો પાડશે. હબમાં બેઝમેન્ટ પાર્કિંગ હશે સાથે જ 14 માળ સુધી કોમર્શિયલ ફેસિલિટી હશે.”આ હબ દ્વારા 2022 સુધીમાં 51,887 પેસેન્જર્સને સુવિધા પૂરી પાડશે, જેમાં મેટ્રોના 3,837, GSRTCના 20,840 પેસેન્જર્સ, 14,818 પેસેન્જર્સ BRTSના અને 12,392 પેસેન્જર્સ AMTSના હશે. પ્રોજેક્ટના પ્રસ્તાવ પ્રમાણે આશા છે કે 2032 સુધીમાં પેસેન્જર્સની સંખ્યા વધીને 71,384 થઈ જશે. અધિકારીના મતે, ચંદ્રભાગા કેનાલને પણ પ્રોજેક્ટમાં આવરી લેવાશે અને આ વિસ્તારને બુલેટ ટ્રેન સ્ટેશન સાથે જોડવાની યોજના છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img