Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વાડજમાં બનશે ટ્રાંસપોર્ટ હબસ્માર્ટ સિટી

અમદાવાદ: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વાડજમાં બનશે ટ્રાંસપોર્ટ હબસ્માર્ટ સિટી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ વાડજમાં ઈન્ટર-મોડલ હબ ટ્રાંસપોર્ટ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. ઈન્ટર મોડલ હબ શહેરની અંદર થતા વાહનવ્યવહારના દરેક માધ્યમને જોડશે. અહીં બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે પ્રોજેક્ટ અંગે વાત કરતાં જણાવ્યું કે, “હબ રાણીપમાં મેટ્રો અને GSRTC બસ સ્ટેશનને જોડશે. બેટરી ઓપરેટેડ વાહનો દ્વારા બુલેટ ટ્રેન અને સાબરમતી રેલવે સ્ટેશનને પણ હબ સાથે જોડાશે. હબ DBFOT (ડિઝાઈન બિલ્ડ ફાઈનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાંસફર) પર આધારિત હશેAMTS સાથે આ હબને જોડવા સિવાય બહારથી શહેરમાં આવતા લોકોને રહેવાની સુવિધા પણ અહીં પૂરી પાડવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારાના જણાવ્યા પ્રમાણે, “હબ 26,709 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે. હબ પાસે 4.0 FSI છે જે 1.07 લાખ સ્ક્વેર મીટરનો FSI એરિયો પૂરો પાડશે. હબમાં બેઝમેન્ટ પાર્કિંગ હશે સાથે જ 14 માળ સુધી કોમર્શિયલ ફેસિલિટી હશે.”આ હબ દ્વારા 2022 સુધીમાં 51,887 પેસેન્જર્સને સુવિધા પૂરી પાડશે, જેમાં મેટ્રોના 3,837, GSRTCના 20,840 પેસેન્જર્સ, 14,818 પેસેન્જર્સ BRTSના અને 12,392 પેસેન્જર્સ AMTSના હશે. પ્રોજેક્ટના પ્રસ્તાવ પ્રમાણે આશા છે કે 2032 સુધીમાં પેસેન્જર્સની સંખ્યા વધીને 71,384 થઈ જશે. અધિકારીના મતે, ચંદ્રભાગા કેનાલને પણ પ્રોજેક્ટમાં આવરી લેવાશે અને આ વિસ્તારને બુલેટ ટ્રેન સ્ટેશન સાથે જોડવાની યોજના છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img