Monday, April 21, 2025
Homenationalઅમિત શાહનો આખા દેશમાં એક જ આઈડી કાર્ડનો પ્રસ્તાવ

અમિત શાહનો આખા દેશમાં એક જ આઈડી કાર્ડનો પ્રસ્તાવ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક મલ્ટીપર્પઝ આઈડી કાર્ડ બનાવવાનો પ્રસ્તાવ કરજૂ કર્યો છે. આ કાર્ડમાં પાસપોર્ટ, આધાર કાર્ડ અને વોટર કાર્ડ બધું જ સામેલ હશે. હાલ દેશમાં આધાર કાર્ડ, પાસપોર્ટ અને વોટર કાર્ડ જેવા જુદા જુદા આઈડી કાર્ડ છે, જેને એડ્રેસ પ્રૂફ કે આઈડી પ્રૂફ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અમિત શાહે આ તમામ કાર્ડને એક જ કાર્ડમાં સામેલ કરવાનો વિચાર રજૂ કર્યો છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જે આઈડિયા રજૂ કર્યો છે તે પ્રમાણે આધાર, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને વોટર કાર્ડ જેવા અલગ અલગ કાર્ડ એક જ કાર્ડમાં સમાવિષ્ટ થઈ જશે. એટલું જ નહીં તેમણે એ પણ વિચાર રજૂ કર્યો છે કે આ કાર્ડને બેન્ક અકાઉન્ટ સાથે પણ લિંક રકવામાં આવે.અમિત શાહે કહ્યું કે 2014માં નરેન્દ્ર મોદી જેશના વડાપ્રધાન બન્યા, બાદમાં આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવ્યું છે. દેશને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે, એવું આયોજન 2014 બાદ થયું છે. તેનથી વસતી ગણતરી રજિસ્ટરના યોગ્ય ઉપયોગની શરૂઆત થઈ. હવે 2021માં વસ્તી ગણતરી થવાની છે.ત્યારે અમિત શાહે નિવેદન આપ્યું છે કે 2021ની વસ્તી ગણતરી ઘરે ઘરે જઈને નહીં પરંતુ મોબાઈલ એપ દ્વાર ાથશે. તેમએ કહ્યું કે એવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેને ડેટા આપોઆપ પોપ્યુલેશન ડેટામાં આવી જાય.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here