Thursday, April 24, 2025
HomeGujaratAhmedabadઅસામાજિક તત્ત્વોનો અમદાવાદમાં ફરી આતંક,સરસપુરમાં દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ : અસામાજિક...

અસામાજિક તત્ત્વોનો અમદાવાદમાં ફરી આતંક,સરસપુરમાં દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ : અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીની ચેતવણી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. માથાભારે તત્ત્વોને કાયદોનો ડર રહ્યો નથી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરસપુરમાં આવેલ પંડિતનગર અને બોરડીવટ નગરમાં અસામાજિક તત્ત્વોએ તરખાટ મચાવ્યો હતો. કેટલાક અજાણ્યા શખસો ધોકા અને પાઇપ વડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. જેના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે સરસપુરમાં પંડિતનગર અને બોરડીવટ નગરમાં કેટલાક અજાણ્યા લોકોએ ધોકા અને પાઇપ વડે દુકાનો અને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો મોહલ છે. આ ઘટના બાદ સ્થાનિકોએ કોટડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અગાઉ પણ જૂના વાડજમાં અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સીધા રહેજો. પોલીસ સાથે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે.’

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here