Monday, February 24, 2025
HomeSportsઆજે રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કરશે ટીમ ઇન્ડિયાની કપ્તાની, જાણો બંને ટીમની...

આજે રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કરશે ટીમ ઇન્ડિયાની કપ્તાની, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. આજની મેચમાં હાર્દિક પંડ્યા નિયમિત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. રોહિત સિરીઝની બાકીની બે મેચોમાં ટીમનું સુકાન સંભાળશે. ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પહેલા જ કહ્યું હતું કે રોહિતે પારિવારિક કારણોસર શ્રેણીની પ્રથમ વનડેમાંથી આરામ લીધો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર આ વર્ષના અંતમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારીઓ પર રહેશે. આ મેદાન પર બંને ટીમો ત્રણ વર્ષ પછી આમને-સામને થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમ માત્ર એક જ જીત મેળવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચમાં સફળતા મળી હતી. વર્ષ 2020માં છેલ્લી વખત જ્યારે બંને ટીમો અહીં આમને-સામને હતી, ત્યારે કાંગારુ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 143 વનડેમાં ભારતીય ટીમ માત્ર 53 મેચ જ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 80 જીતી હતી. 10 મેચ અનિર્ણિત રહી હતી. તે જ સમયે, ભારતમાં બંને વચ્ચે અત્યાર સુધીમાં 64 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 29 મેચમાં જીત મેળવી હતી. 30માં હાર મળી હતી. 5 મેચ અનિર્ણિત રહી હતી.

વેધર રિપોર્ટ
મુંબઈમાં મેચ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે. તાપમાન 24થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ સંભાવના નથી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here