Sunday, February 23, 2025
Homenationalઆ મરચાંમાં એવું તો શું છે કે 1500 રૂ. કિલોના ભાવે વેચાઈ...

આ મરચાંમાં એવું તો શું છે કે 1500 રૂ. કિલોના ભાવે વેચાઈ રહ્યું છે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પર્વતીય ક્ષેત્રોમાં થનારું બર્ડ આઈ ચિલી, જેને કેરળમાં કંથારી નામથી પણ ઓળખવામાં આવે છે, તેનો ભાવ વધીને હવે 1400થી 1600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જણાવી દઈએ કે આ મરચાંને દુનિયાના દસ સૌથી તીખા મરચાંની લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.કંથારીની ખેતી પર્વતીય ક્ષેત્રોમાં થાય છે અને હંમેશા તેની ભારે માગ રહે છે. કેરળના ઈડુક્કી જિલ્લાના કટ્ટપાના બજારમાં એક કિલો બર્ડ આઈ મરચાંની કિંમત 1500 રૂપિયા છે. આટલું જ નહીં, ઈન્ડિયા માર્ટથી જો તમે સૂકવેલા બર્ડ આઈ મરચું ખરીદો છો તો તમારે 2000 રૂપિયા ચૂકવવા પડશે.હકીકતમાં કેરળમાં કંથારી નામથી જાણીતું આ મરચામાં ઘણા ગુણો હોય છે. તેને વિટામીન સીનું સારું સ્ત્રોત માનવામાં આવે છે. આ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેની નિકાસ વિદેશમાં કરવામાં આવે છે.બર્ડ આઈ મરચાંનો ઉપયોગ સાંધાના દુખાવામાં રાહત માટે આયુર્વેદિક તેલ બનાવવા માટે પણ થાય છે. આ મરચું શરીરનું મેટાબોલિઝમને વધારે છે, જેના કારણે શરીરનું તાપમાન પણ વધે છે. શરીર પોતાને નોર્મલ તાપમાનમાં લાવવા માટે વધારે કેલેરી બર્ન કરે છે. વધતું મેટાબોલિઝમ શરીરના વધારાના ફેટનો ઉપયોગ વધારે છે. પરિણામે શરીર પાતળું બને છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here