Monday, February 24, 2025
Homenationalઆ સમસ્યાને જળમૂળથી ખત્મ કરવા માટે કેજરીવાલે મોદી સાથે મિલાવ્યા હાથ

આ સમસ્યાને જળમૂળથી ખત્મ કરવા માટે કેજરીવાલે મોદી સાથે મિલાવ્યા હાથ

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

દિલ્હીમાં ફરીવાર ઓડ-ઈવનની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, ચારથી 15 નવેમ્બર સુધી દિલ્હીમાં ઓડ ઈવન લાગુ કરવામાં આવશે. દિલ્હી પ્રદૂષણના કારણે ગેસ ચેમ્બર બની રહી છે. પ્રદૂષણ રોકવા માટે સરકાર કેન્દ્ર અને પંજાબ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. પરંતુ દિલ્હી સરકાર પ્રદૂષણને રોકવા અને અરજી માટે વોરરૂમ પણ બનાવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગત વર્ષે નવેમ્બર માસમાં ઓડ-ઈવન લાગૂ કરવામાં આવ્યુ હતુ. ઓડ-ઈવનના કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઓછુ થયુ છે. આ ઉપરાંત દિલ્હી સરકાર લોકોને માસ્ક પણ આપશે.

પ્રદૂષણ મુક્ત દિવાળી માટે દિલ્હી સરકાર સૌથી મોટા લેસર શોનું આયોજન કરશે. જ્યાં ફ્રી એન્ટ્રી હશે. સરકારનું માનવું છે કે આ બાદ લોકો ફટાકડા નહીં ફોડે4 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે દિલ્હીમાં ઓડ ઈવનદિલ્હી સરકાર મોટા સ્તર પર માસ્કનું વિતરણ કરશેસ્થાનિકો દ્રારા ઘણીવાર કચરો સળગાવવામાં આવે છે જેના પર રોક લગાવવામાં આવશેહોટ સ્પોટ એક્શન પ્લાન દ્રારા એ વિસ્તારોની પસંદગી કરવામાં આવશે જ્યાં પ્રદૂષણ વધારે હોય છેધૂળને પણ નિયંત્રણ કરવા માટે પ્લાનસરકાર દિલ્હીવાસીઓને ફળ ફૂલ ઉગાડવાની ચેલેન્જ પણ આપશે. જે અંતર્ગત કોઈ પણ લોકો ઈચ્છે તે ફૂલ ઝાડ વાવી શકશે

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here