Sunday, February 23, 2025
HomeWorldઈટાલીમાં રોજી-રોટી કમાવા ગયેલા વધુ એક ભારતીય શ્રમિકનું ગરમી-વર્કલોડથી મોત

ઈટાલીમાં રોજી-રોટી કમાવા ગયેલા વધુ એક ભારતીય શ્રમિકનું ગરમી-વર્કલોડથી મોત

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સેન્ટ્રલ ઈટાલીમાં 54 વર્ષના ભારતીય કામદાર દલવીરસિંઘનું આત્યંતિક ગરમી અને ભારે કાર્યબોજના લીધે નિધન થયું છે. દલવીરસિંહ પંજાબના રહેવાસી હતા. તેઓ તેમના કુટુંબને નિયમિત રીતે રેમિટન્સ મોકલતા હતા. તેઓ આગામી કેટલાક વર્ષોમાં ભારત પરત ફરવાનો ઈરાદો ધરાવતા હતા, કારણ કે તેમના માટે વય વધવાની સાથે ખેતરોમાં કામ કરવું અત્યંત મુશ્કેલ બનતું જતું હતું. તેમનો પુત્ર અને જમાઈ હવે તેમના મૃતદેહ પરત લાવવા પ્રયત્નશીલ છે. ઈટાલીના ખેતરોમાં છેલ્લા ત્રણ મહિનામાં બીજા ભારતીય મજૂરનું નિધન થયું છે. આ પહેલા સતનામસિંહ નામના કામદારને ઈજા છતાં તેના માલિકો તેને લોહી નીકળતી હાલતમાં છોડીને ભાગી ગયા હતા, જેના પગલે તેનું મોત થયું હતું. દલવીરસિંહના સહયોગીઓએ ગાર્ડિયનને જણાવ્યું હતું કે તે ક્યારેય માંદો પડ્યો ન હતો અને એકદમ દયાળુ વ્યક્તિ હતો. તે હંમેશા આકરી મહેનત કરવા તત્પર રહેતો હતો. સિંઘનું નિધન 16 ઓગસ્ટના રોજ થયું હતું. ઓટોપ્સી રિપોર્ટ આગામી મહિને આવે તેમ મનાય છે. સ્થાનિક પ્રોસીક્યુટરોએ સિંઘના મોતની તપાસ જારી રાખી છે. તેમા તેના માલિકે તેને આકરી ગરમીથી બચાવવા ઇટાલિયન કાયદા મુજબ યોગ્ય પગલાં લીધા હતાં કે નહીં તેનો સમાવેશ થાય છે.જુલાઈમાં ઈટાલિયન પોલીસે ભારતીય ખેતમજૂરોને સેન્ટ્રલ ઇટાલીમાં ગુલામી જેવી સ્થિતિમાંથી બચાવ્યા હતા. આ મજૂરોના પાસપોર્ટ લઈ લેવાયા હતા અને તેમને અત્યંત ખરાબ સ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. હતો. તેને અકસ્માતમાં હાથે ગંભીર ઇજા થતાં તેના માલિકી તેને લોહી નીકળતી હાલતમાં છોડી દેતા તે મૃત્યુ પામ્યો હતો. ઇટાલીના ખેતરોમાં આવા હજારો લોકો કામ કરી રહ્યા છે, જે ટામેટાથી લઈને અન્ય પાકોને ચૂંટવાનું કે તેની લણણી કરવાનું કામ કરે છે. ઈટાલી જૂનના મધ્યાંતરથી આત્યંતિક હીટવેવનો સામનો કરી રહ્યું છે. તેના લીધે ખેતરોમાં અને બહાર કામ કરતાં લોકોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here