Sunday, April 20, 2025
Homenationalઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનાથી ખેડૂતોને પણ ફાયદો થશે : મોદી

ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનાથી ખેડૂતોને પણ ફાયદો થશે : મોદી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે EDFC વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. તેને માલવાહક ટ્રેનો માટે બનાવવામાં આવ્યો છે. એટલે કે તેની પર માત્ર માલવાહક ગાડીઓ જ દોડશે. 351 કિલોમીટર લાંબો આ કોરિડર ન્યુ ભાઉપુર-ન્યુ ખુર્જા સેક્શન સુધી છે. તેને 5750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેની કુલ લંબાઈ 1856 કિલોમીટર છે. જે પંજાબના લુધિયાણાથી શરૂ થઈને હરિયાણા, યુપી, બિહાર અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળના દાનકુની સુધી જશે. તેની સાથે જ કેન્દ્ર સરકાર 1504 કિલોમીટર લાંબા વેસ્ટર્ન કોરિડોરનું નિર્માણ પણ કરાવી રહી છે. તે ગ્રેટર નોઈડાના દાદરીથી શરૂ થઈને મુંબઈ જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી બની રહ્યો છે. કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં માલ વાહક ટ્રેનો માટે અલગથી પાટા નાખવાનો નિર્ણય લીધો છે.મોદીએ કહ્યું કે નવા ફ્રેટ કોરિડોરમાં મેનેજમેન્ટ અને ડેટા સાથે જોડાયેલી ટેકનોલોજી ભારત જ તૈયાર કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો ગ્રોથ કોઈ પણ દેશનો સૌથી મોટો સોર્સ છે. તે જેટલો મજબુત થાય છે, રાષ્ટ્રનો વિકાસ એટલો જ ઝડપથી થાય છે. ભારતમાં છેલ્લા છ વર્ષમાં આધુનિક કનેક્ટિવિટી પર કામ થઈ રહ્યું છે. હાઈવે હોય, રેલવે હોય કે વોટર વે હોય દરેકમાં ઝડપથી કામ થઈ રહ્યું છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here