Monday, February 24, 2025
HomeBusinessએસીસીએ છઠ્ઠી વખત પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ જીત્યો

એસીસીએ છઠ્ઠી વખત પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ જીત્યો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી કોર્પોરેટ એક્સીલન્સ અંગેની ગ્લોબલ ઓથોરિટી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ તરફથી છઠ્ઠી વખત ગોલ્ડન પીકોક એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ વિજેતા બનવા બદલ ગર્વ અનુભવે છે. તે ટકાઉ પ્રથાઓ પ્રત્યે તેના વ્યાપક અને સુદ્રઢ પાલન સાથે કંપની દ્વારા નિર્ધારિત માપદંડોને દર્શાવે છે.

અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી અજય કપૂરે જણાવ્યું હતું કે, “આ માન્યતા ટકાઉપણા પ્રત્યે અમારી સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા દરેક પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સ (ઈએસજી) પિલર્સ પ્રત્યે એક મજબૂત ગવર્નન્સ માળખું અપનાવીને, અમે અમારા લોકોમાં અને અમારી સમગ્ર સંસ્થામાં ટકાઉપણાની સંસ્કૃતિને વણી લેવામાં સફળ રહ્યા છીએ. આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે અમારું પ્રદર્શન અનુપાલન કરતાં વધે છે અને નવા માપદંડો સુનિશ્ચિત કરે છે.”

એસીસીને એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ પ્રત્યે તેની મજબૂત ગવર્નન્સ સિસ્ટમ, તેના પ્લાન્ટ્સ માટે ISO 14001 (ઈએમએસ) સર્ટિફિકેશન અપનાવવા, નિયમિત ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓડિટ, મજબૂત એન્વાયર્મેન્ટ કમ્પ્લાયન્સ સિસ્ટમ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવીન ટેક્નોલોજીના ઉપયોગ માટે આ ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

એસીસી નેટ ઝીરો 2050 પ્લેજ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ સિમેન્ટ કંપની હોવાને કારણે ક્લાઈમેટ ચેન્જ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે અને તેના ટૂંકા ગાળાના (2030) ધ્યેયો સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ્સ ઇનિશિયેટિવ્સ (SBTi) દ્વારા માન્ય છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here