Thursday, April 24, 2025
HomeLife StyleBeauty Tipsઓઇલી સ્કિન માટે ટિપ્સ

ઓઇલી સ્કિન માટે ટિપ્સ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ફેસવૉશનો કરો ઉપયોગ
બજારમાં મળતાં ફેસવૉશ મોટાભાગે ખૂબ જ હાર્શ હોય છે, જે તમારી ત્વચાના મૉઇશ્ચરાઇઝર ચોરી લે છે. જેનાથી તમારી ત્વચામાંથી વધારે માત્રામાં તેલ નીકળવા લાગે છે.

તમારા ઘરે બનેલું નેચરલ ફેસવૉશ વાપરવું જોઇએ. તમે ફક્ત મુલતાની માટીથી પણ મોઢું ધોઇ શકો છો. મુલતાની માટી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ તમારા ચહેરાને ડ્રાય રાખશે. ધ્યાન રાખવું કે ડ્રાય સ્કિન ધરાવતાં લોકોએ મુલ્તાની માટીનો ઉપયોગ ન કરવો.


સ્ક્રબનો ઉપયોગ ન કરવો
જો તમે વિચારો છો કે ચહેરા પર જ્યારે પણ ઓઇલ આવે તો સ્ક્રબથી સાફ કરી લો તો આ તમારી ગેરસમજણ છે.

આ એ હકીકત છે કે નોર્મલ સ્કિન અને ડ્રાય સ્કિનની તુલનામાં ઓઇલી સ્કિન વધારે ડેડ સેલ્સ બનાવે છે, અને તેના પોર્સ પણ હંમેશાં બ્લૉક રહે છે.

તો જો તમે વધારે સ્ક્રબ કરે છે તો તમારી સ્કિનના પોર્સ તો ખુલી જશે પણ તે વધુ તેલ પ્રૉડ્યુસ કરશે. તેથી ઘરે બનેલા સ્ક્રબનો ઉપયોગ કરો અને દિવસમાં એક જ વાર સ્ક્રબ કરવું. તમે ઘરે સંતરા અને લીંબુના છાલથી સ્ક્રબ બનાવી શકો છો.


પાઉડર બેઝ્ડ મેકઅપ
આમ તો ઓઇલી સ્કિન ધરાવતી મહિલાઓને મેકઅપ ટાળવું જ જોઇએ, છતાં જો તમારે મેકઅપ કરવો જ હોય તો તમે લિક્વિડ કે ક્રીમ બેઝ્ડ મેકઅપ ન કરતાં

પાઉડર બેઝ્ડ મેકઅપ કરવો જોઇએ, અને જ્યારે મેકઅપની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે તરત જ મેકઅપ રિમૂવ કરી દેવો જોઇએ.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here