Monday, February 24, 2025
HomeEntertainmentકલ્કી ફિલ્મમાં 'પ્રભાસ જોકર લાગી રહ્યો હતો..', જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદનથી હોબાળો

કલ્કી ફિલ્મમાં ‘પ્રભાસ જોકર લાગી રહ્યો હતો..’, જાણીતા બોલિવૂડ અભિનેતાના નિવેદનથી હોબાળો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પ્રભાસ સ્ટારર ‘કલ્કિ 2898 એડી’ આ વર્ષની સૌથી સફળ અને મોટી ફિલ્મો પૈકીની એક રહી, જે ટૂંક સમયમાં જ ઓટીટી પર પણ પ્રીમિયર થવાની છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ બ્લોકબસ્ટરમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. ફિલ્મે બૉક્સ ઑફિસ પર છપ્પરફાડ કમાણી કરી અને દર્શકોએ ખૂબ પસંદ કરી પરંતુ અરશદ વારસીને આ ફિલ્મ પસંદ આવી નથી અને તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે વાત કરી. અરશદ વારસી દ્વારા પ્રભાસના ‘કલ્કિ 2898 એડી’ના પાત્ર ‘ભૈરવ’ની તુલના ‘જોકર’ સાથે કરવા પર તેલુગુ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે નારાજગી વ્યક્ત કરી છે. તેલુગુ એક્ટર સુધીર બાબુએ એક્સ પર આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને અરશદ વારસી પર રોષ ઠાલવ્યો. પ્રભાસની તુલના ‘જોકર’ સાથે કરવા પર સુધીર બાબુએ અરશદ વારસીના વિચારને નાનો ગણાવ્યો.સુધીર બાબુએ અરશદ વારસીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું- ‘અરશદ વારસીમાં સહેજ પણ પ્રોફેશનલિઝમ નથી. કન્સ્ટ્રક્ટલી ક્રિટિસાઇઝ કરવાનું સમજાય છે પરંતુ કોઈકને સારું-ખરાબ કહેવું ક્યારેય યોગ્ય નથી. અરશદ વારસી પાસે ક્યારેય પ્રોફેશનલિઝમની આશા નહોતી પરંતુ નાના મગજથી આવતાં કમેન્ટ્સ માટે પ્રભાસનું કદ ખૂબ ઊંચું છે.’

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here