Monday, February 24, 2025
Homenationalકાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણીનો ધડાકો

કાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણીનો ધડાકો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ચિદમ્બરમે પુત્રની મદદ કરવા કહ્યું હતું : ઈન્દ્રાણી

નવી દિલ્હી,તા. ૨૨
આઈએનએક્સ મીડિયા મની લોન્ડંગ કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને તપાસ સંસ્થાઓને આપેલી જુબાનીમાં કહ્યું છે કે, પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે તેમની મુલાકાત થઈ હતી. ચિદમ્બરમે તેમના પુત્રના બિઝનેસમાં મદદ કરવા માટે કહ્યું હતું. ઈન્દ્રાણીની સાથે વાતચીતનો વિડિયો સપાટી પર આવ્યો છે. વિડિયોમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમની ચિદમ્બરમની સાથે મુલાકાત થઈ હતી. કાર્તિને મળવા અને મદદની વાત પણ ઈન્દ્રાણીએ સ્વીકાર કરી છે. વિડિયોમાં શરૂઆતમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે આવતીકાલે તમામ બાબતો જાણવા મળી જશે ત્યારબાદ મુલાકાતની વાત પણ સ્વીકારતા નજરે પડે છે. ચિદમ્બરમને ૨૦૦૮માં મળ્યા હતા કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણી કબુલ કરતા નજરે પડે છે. ચિદમ્બરમની સાથે ૨૦૦૭માં મુલાકાત થઈ હતી. એ વખતે નોટ બ્રોકમાં મુલાકાત થઈ હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા ગુપ્ત બાબત હોવાની વાત કરવામાં આવી હતી. પુત્રની મદદ કરવા માટે ચિદમ્બરમે કહ્યું હતું કે કેમ તે અંગે પુછવામાં આવતા ઈન્દ્રાણીએ હા માં જવાબ આપ્યો હતો. ઈન્દ્રાણી મુખર્જીએ અનેક પ્રકારના જવાબ આપ્યા હતા. ઈન્દ્રાણીની બાબતોને આધાર બનાવીને આગળ વધવાનો પણ કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે. ચિદમ્બરમ પોતાના વકીલોને વારંવાર કહી રહ્યા છે કે, ઈન્દ્રાણી ખોટુ બોલી રહ્યા છે. આવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ શું કહે છે તેનાથી કોઈ અસર થતી નથી. કોંગ્રેસે આજે ઈન્દ્રાણી મુખર્જીને લઈને પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ઈન્દ્રાણી પોતે પુત્રીની હત્યાના મામલામાં આરોપી તરીકે છે અને હાલમાં જેલમાં છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here