Thursday, April 24, 2025
Homenationalકુમારસ્વામીએ વિધાનસભામાં હાંસલ કર્યો વિશ્વાસ મત, કહ્યું,”5 વર્ષ પૂર્ણ કરશે અમારી સરકાર

કુમારસ્વામીએ વિધાનસભામાં હાંસલ કર્યો વિશ્વાસ મત, કહ્યું,”5 વર્ષ પૂર્ણ કરશે અમારી સરકાર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

બેંગલુરૂઃ કર્ણાટકમાં ત્રણ દિવસ જૂની એચ. ડી કુમારસ્વામી સરકારે ભાજપનાં ધારાસભ્યોનાં બહિર્ગમનની વચ્ચે આજે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે. જદ (સે) કોંગ્રેસ ગઠબંધનનાં ધારાસભ્યો અને અન્ય વિધાયકોની ઉપસ્થિતિમાં કુમારસ્વામી સરકાર પ્રત્યે વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી સ્વીકાર કરી લેવામાં આવેલ છે. ત્યાં જ બીજી બાજુ ભાજપનાં ધારાસભ્યોએ વિશ્વાસ મતથી ઠીક પહેલાં સદનમાંથી બહિર્ગમન કરેલ છે.

વિપક્ષનાં નેતા બી એસ યેદિયુરપ્પાએ કુમારસ્વામી પર નિશાન સાધતા કહ્યું કે સત્તારૂઢ ગઠબંધન “અપવિત્ર” છે. કુમારસ્વામીએ પોતાનાં ભાષણમાં જણાવ્યું કે તેઓની સરકાર દરેક વર્ગોને સાથે લઇને ચાલશે અને વિપક્ષનાં સૂચનોને ધ્યાનમાં રાખવામાં આવશે.5 વર્ષ પૂર્ણ કરશે સરકારઃ કુમારસ્વામી
વિશ્વાસમત હાંસલ કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ JDS ગઠબંધન સરકાર પોતાનો 5વર્ષનો કાર્યકાળ જરૂરથી પૂર્ણ કરશે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે તેઓને એ વાતની વિશેષ જાણકારી પણ છે કે તેઓ બહુમતવાળી સરકાર નથી ચલાવી રહ્યાં. તેઓએ જણાવ્યું કે અમે લોકો 5 વર્ષથી સરકાર સ્થાયી સરકાર કરી દેશું.

અમે જનતા માટે કામ કરીશું. કેમ કે અમે અહીં અમે વ્યક્તિગત હિત સાધવા માટે નથી આવ્યાં. કુમારસ્વામીએ કહ્યું કે JDS પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડા પર એક જાતનો ધબ્બો લાગ્યો છે.

જ્યારે ગઠબંધનની સરકાર બનાવવા માટે તેઓએ 2006માં ભાજપ સાથે હાથ મિલાવ્યો પરંતુ તેઓને આ દાગ હવે ધોઇ નાખ્યો છે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોનું ઋણ માફ કરવા માટે પ્રતિબદ્ધ છે જેમ કે ચૂંટણી દરમ્યાન એવો વાયદો પણ કર્યો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here