Tuesday, April 29, 2025
HomeGujaratAhmedabadકેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને 'ધ ટીચર એપ‘નું અનાવરણ કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું અનાવરણ કર્યું

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ ટીચર એપ શરુ કરી છે, જે 21મી સદીના વર્ગખંડોની માંગને પહોંચી વળવા શિક્ષકોને ભાવિ-તૈયાર કૌશલ્યોથી સજ્જ કરીને ભારતમાં શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે રચાયેલ એક નવીન ડિજિટલ પ્લેટફોર્મ છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઈન્ડિયા હેબિટેટ સેન્ટર, દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પ્લેટફોર્મનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતી એન્ટરપ્રાઈઝના વાઇસ ચેરમેન શ્રી રાકેશ ભારતી મિત્તલ અને ભારતી એરટેલ ફાઉન્ડેશનના સીઈઓ શ્રીમતી મમતા સૈકિયા, ઉપરાંત શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો, શાળાના આચાર્યો, શિક્ષકો અને બી.એડ. ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.વ્યવહારુ અનુભવ અને શિક્ષણકારોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેની ઊંડી સમજણના આધારે, ભારતી એરટેલ ફાઉન્ડેશને ધ ટીચર એપ વિકસાવી છે, એક પ્લેટફોર્મ જે તેમને નવીન ડિજિટલ સંસાધનો દ્વારા સમય-પરીક્ષણ અને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે સજ્જ કરવા માટે રચાયેલ છે. શિક્ષકોના સીધા ઇનપુટ્સ સાથે વિકસિત આ વપરાશકર્તા કેન્દ્રિત, મફત એપ્લિકેશન વેબ, આઇઓએસ અને એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે, જે સમગ્ર દેશમાં શિક્ષકો માટે નિર્બાધ સુવિધા સુનિશ્ચિત કરે છે. આ પ્લેટફોર્મ 260+ કલાક ઉચ્ચ ગુણવત્તાવાળા સંસાધનો પ્રદાન કરે છે, જેમાં અભ્યાસક્રમો, લર્નિંગ બાઇટ્સ, શોર્ટ વીડિયો, પોડકાસ્ટ્સ અને ઇન્ટરેક્ટિવ વેબિનર્સ ફોર્મેટ જેવા કે વિષય આધારિત ઉત્સવ, વેબિનાર, સ્પર્ધાઓ અને ક્વિઝનો સમાવેશ થાય છે, જે ભવિષ્યની તૈયારી માટે પ્રોત્સાહિત કરવા, શૈક્ષણિક પદ્ધતિઓમાં વધારો કરવા અને અભ્યાસમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા માટે રચાયેલ છે. વધુમાં, એપ્લિકેશનમાં લાઇવ નિષ્ણાત સત્રો પણ છે જે પ્રાયોગિક વર્ગખંડ વ્યૂહરચના પ્રદાન કરે છે અને તેમની અસાધારણ પ્રભાવી વાર્તાઓને પ્રકાશિત કરીને શિક્ષકોના સમુદાયનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ પ્લેટફોર્મ પર ટીચિંગ કિટ નામક એક અનોખો વિભાગ છે જેમાં 900+ કલાકની સામગ્રી શામેલ છે. ધ ટીચર એપ ના અનન્ય ફાયદાઓ પર વિચાર કરતા, શ્રી રાકેશ ભારતી મિત્તલે, વાઇસ પ્રેસિડેન્ટ, ભારતી એન્ટરપ્રાઇઝિસ, જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક આર્થિક નેતા તરીકે ઉભરી આવે તે માટે, તે જરૂરી છે કે આપણી શિક્ષણ પ્રણાલીએ શિક્ષકોને સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને નવીનતાને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવવું જોઈએ. ટીચર એપ એ આ દિશામાં એક નિર્ણાયક પગલું છે, જે શિક્ષકોને વિશ્વ-કક્ષાના સંસાધનો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ સુધી સુવિધા પ્રદાન કરે છે, તેમને અસાધારણ શિક્ષણ અનુભવો પ્રદાન કરવા માટે સશક્ત બનાવે છે. અમે આ પ્લેટફોર્મ ભારતના અથાક શિક્ષકોને સમર્પિત કરીએ છીએ જેઓ આપણા રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લા 25 વર્ષોમાં, ભારતી એરટેલ ફાઉન્ડેશને શૈક્ષણિક પહેલો દ્વારા 60 લાખથી વધુ જીવનને પ્રભાવિત કર્યા છે. આ પહેલ સાથે, ભારતી એરટેલ ફાઉન્ડેશન શૈક્ષણિક સશક્તિકરણના તેના મિશનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા શિક્ષકોને સજ્જ કરવાની તેની પ્રતિબદ્ધતાની પૃષ્ટિ કરે છે.”આ અગ્રણી પહેલ સાથે, ભારતી એરટેલ ફાઉન્ડેશન શિક્ષણમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભારતના ભવિષ્યને આકાર આપવા શિક્ષકોને સશક્ત કરવાની તેની પ્રતિબદ્ધતાની પૃષ્ટિ કરે છે.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here