Monday, May 19, 2025
Homenationalકેન્સર થેરેપીની શોધ માટે જેમ્સ એલિસન-તાસુકૂ હોન્જોને મેડિસિનનો નોબલ પુરસ્કાર

કેન્સર થેરેપીની શોધ માટે જેમ્સ એલિસન-તાસુકૂ હોન્જોને મેડિસિનનો નોબલ પુરસ્કાર

Date:

spot_img

Related stories

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...
spot_img

2018 માટે મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર નેગેટિવ ઇમ્યૂન રેગ્યૂલેશનના ઇનહિબિશન દ્વારા કેન્સર થેરેપીની શોધ માટે સંયુક્ત રીતે જેમ્સ એલિસન તથા તાસુકૂ હોન્જોને આપવામાં આવ્યો. નોબલને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે.

આ વર્ષે સાહિત્યનો નોબલ પુરસ્કાર નહીં

– જો કે, આ વખતે સાહિત્યનો નોબલ પુરસ્કાર કોઈને નહીં આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
– સાંસ્કૃતિક પ્રવત્તિઓ સાથે જોડાયેલા ક્લાઉડ અર્નોલ્ટ યૌન ઉત્પીડનના આરોપમાં ફસાતા ઊભા થયેલા વિવાદને જોતા નોબલ પુરસ્કાર જાહેર કરતી એકેડમીએ આ વખતે પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો છે.
– આજે મેડિસિનના નોબલ પુરસ્કારોની જાહેરાતની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહની શરૂઆત થઈ ગઈ છે.
– સાહિત્યનો નોબલ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર એવું થશે કે સાહિત્યનો નોબલ પુરસ્કાર નહીં આપવામાં આવે.
– દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિકિત્સા, ભૌતિકી, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર આપવામાં આવશે.
– મેડિસિનના નોબલ પુરસ્કારની જાહેરાત બાદ શાંતિના નોબલ પુરસ્કાર પર લોકોની નજર રહેશે. શાંતિના નોબલની જાહેરાત ઓસ્લોમાં થશે.
– ઉલ્લેખનીય છે કે, ડાયનામાઇટના ઇન્વેન્ટર એલ્ફ્રેડ નોબલની યાદમાં દર વર્ષે નોબલ પુરસ્કાર આપવામાં આવે છે.

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here