Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadકેસર કેરી મહોત્સવ2024: અમદાવાદમાં ગીરની કેસર કેરીનું થયું આગમન

કેસર કેરી મહોત્સવ2024: અમદાવાદમાં ગીરની કેસર કેરીનું થયું આગમન

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ 14 મેં, 2024: અમદાવાદમાં અહીં કેરીનો ખજાનો હાલમાં જિલ્લા પંચાયત સિડ ફામ ખાતે, સ્વામિનારાયણ મંદિર પાસે, ગુરુકુળ રોડ, મેટ્રો સ્ટેશનની બાજુમાં કેસર કેરી મહોત્સવ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલશે. આ મહોત્સવમા ૬૦ જેટલા સ્ટોલ છે. ખેડૂતો દ્વારા સીધુ વેચાણ તલાલા ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનુંવેચાણ કરવામાં આવશે. અહીં કેવી, કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે. ૨૦૦ ખેડૂતોનો લાગ્યો કેસર કેરીના વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા. ગુજરાતનુ ગૌરવ સમાનએ ગીરની કેસર કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચે એ માટે સરકાર અને ખેડુતનો સામુહિક પ્રયાસ છે. ખેડૂતોને સીધું વેચાણ થાય એ માટે યોજાય છે કેરી મહોત્સવ.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here