Monday, February 24, 2025
HomeGujaratકોઈ ભેજાબાજે વડોદરાના મેયરનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું : મેયરએ લોકોને ચેતવ્યા

કોઈ ભેજાબાજે વડોદરાના મેયરનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું : મેયરએ લોકોને ચેતવ્યા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વડોદરાના મેયર પિન્કીબેન સોનીના નામથી અને ફોટો મૂકી કોઈ ભેજાબાજ દ્વારા વોટ્સએપ એકાઉન્ટ ખોલવામાં આવતા તેની જાણ મેયરને થતા તાત્કાલિક તેઓએ આ વોટ્સએપ એકાઉન્ટ બોગસ હોવાનું જણાવી કોઈએ પણ આ બોગસ એકાઉન્ટમાં ચેટિંગ કે નાણાકીય વ્યવહાર કરવો નહીં તેવી ચેતવણી આપી છે.અવારનવાર રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થતા હોય છે. તો કોઈકવાર ડુપ્લીકેટ એકાઉન્ટ પણ બનાવવામાં આવતા હોય છે. હવે ફેક વ્હોટસએપ એકાઉન્ટ પણ બનવાની ઘટના સામે આવી રહી છે. વડોદરાનાં મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે, તેમનું નામ અને ફોટો રાખી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફેક વ્હોટસએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા લોકોને મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે. મેયર પિન્કીબેન સોની દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, તેમના બનેલા ફેક વોટ્સએપ એકાઉન્ટથી કોઈપણ મેસેજ કે કોલ આવે તો તેનો જવાબ આપો નહીં અને નંબર બ્લોક કરવો. કોઈપણ પ્રકારની માંગણી થાય તો તેને અનુસરવી નહીં.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here