Monday, February 24, 2025
HomeGujaratખરીદી માટે આવતા ગ્રાહકોને મફતમાં ખાદીની થેલી આપવાનો નવતર અભિગમ

ખરીદી માટે આવતા ગ્રાહકોને મફતમાં ખાદીની થેલી આપવાનો નવતર અભિગમ

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મુકવામાં આવતા ખાદીની ખરીદી માટે આવતા ગ્રાહકોને મફતમાં ખાદીના કાપડની થેલી આપવાનો અભિગમ ગુજરાતમાં પ્રથમ વખત વડોદરાના આનંદપુરા સ્થિત ખાદી ભંડાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.

વડોદરા: ખરીદી માટે આવતા ગ્રાહકોને મફતમાં ખાદીની થેલી આપવાનો નવતર અભિગમ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર માસમાં ગાંધી જયંતિ નીમીત્તે ખાદીની ખરીદી કરવાનું આહવાન કરવામાં આવ્યા બાદ ખાદીના વેચાણમાં વધારો નોંધાયો છે. શહેરના આનંદપુરા વિસ્તારમાં આવેલ પ્રશાંત પ્લાઝા સ્થિત ગ્રામ વિકાસ સંઘ ખાદી એમ્પોરિયમમાં ખાદીની ખરીદી પર ૨૫% વળતર આપવામાં આવે છે, ઉપરાંત ૨૦૦૦ની ખરીદી ઉપર ૨૦૦ રૂપિયાનું ખાદી એમ્પોરિયમનું વાઉચર આપવામાં આવે છે. આ વર્ષે ખાદીની વિવિધ પ્રાંતોની વેરાયટી ઉપલબ્ધ છે. નાના બાળકો માટે ખાદીના તૈયાર વસ્ત્રો, રેશમ ખાદી, કટિયા મટકા ખાદી, ખાદીના પટોળા સહિત વિવિધ ખાદીના કાપડ તેમજ વસ્ત્રો ઉપલબ્ધ છે. ખાદીમાં લોકો સિલ્ક, રીંકલ, રિંકલ ફ્રી, વુલન જેવું ખાદી મટિરિયલ ખરીદે છે. આ વર્ષે વેજીટેબલ ખાદી નવી આવી છે. લોકો આ ખાદીના કાપડને જોતા જ ખાદી ખરીદવાનો ઉત્સાહ ધરાવે છે.

ખાદી ગ્રામોદ્યોગમાં ખાદી ગુજરાતના સૌરાષ્ટ્રના રાણપુર, પારડી, સુરેન્દ્રનગર સહિત વિવિધ શહેરોમાંથી આવે છે. ગુજરાતમાંથી જાડી ખાદી આવે છે, જ્યારે પાતળી ખાદી સાઉથ, વેસ્ટ બંગાળ, યુ.પી., હરીયાણા, છત્તીસગઢ વગેરે રાજ્યોમાંથી આવે છે. પ્લાસ્ટિક પર મુકવામાં આવેલ પ્રતિબંધને કારણે આ સંસ્થા દ્વારા ગુજરાતમાં ખાદીની ખરીદી પર ખાદીની થેલી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here